Home> Business
Advertisement
Prev
Next

કોરોના સંકટ વચ્ચે IT સેક્ટર માટે ખરાબ સમાચાર, Lockdown લાંબુ ચાલ્યું તો...

પૂર્વ નોકરશાહે કહ્યું કે જો હાલની સ્થિતિ વધુ ખરાબ થાય છે તો સ્ટાર્ટઅપ્સ (Stratups)માટે સમસ્યા આવી શકે છે. સ્ટાર્ટઅપ કંપનીઓ સાહસ મૂડીવાદીઓ પાસેથી મળેલ કોષમાંથી ચાલી રહી છે. 

કોરોના સંકટ વચ્ચે IT સેક્ટર માટે ખરાબ સમાચાર, Lockdown લાંબુ ચાલ્યું તો...

હૈદ્વાબાદ: નૈસ્કોમના પૂર્વ અધ્યક્ષ આર ચંદ્વશેખરનું માનવું છે કે કોવિડ 19 મહામારીના લીધે જો લોકડાઉન (Lockdown) લાંબું ચાલે છે તો, IT સેક્ટરમાં નોકરીઓમાં કાપ થઇ શકે છે. ચંદ્વશેખરે કહ્યું કે ઘરેથી કામ (Work From Home) લોન્ગટર્મમાં એક સકારાત્મક પાસું થઇ શકે છે. તેનાથી આઇટી કંપનીઓ માટે નવા રસ્તા ખુલશે અને તેમના રોકાણમાં બચત થશે. 

fallbacks

પૂર્વ નોકરશાહે કહ્યું કે જો હાલની સ્થિતિ વધુ ખરાબ થાય છે તો સ્ટાર્ટઅપ્સ (Stratups)માટે સમસ્યા આવી શકે છે. સ્ટાર્ટઅપ કંપનીઓ સાહસ મૂડીવાદીઓ પાસેથી મળેલ કોષમાંથી ચાલી રહી છે. 

તેમણે કહ્યું કે મોટી કંપનીઓ બે કારણોથી નોકરીઓમાં કાપ રહેશે નહી. એક તો તે પોતાના કર્મચારી ગુમાવવા માંગતા નથી. બીજા તેમની પાસે કર્મચારીઓને આપવા માટે ધનની ખોટ નથી. 

ચંદ્વશેખરે કહ્યું કે કેટલીક મોટી કંપનીઓ જો નોકરીઓમાં કાપ મુક્યો છે. તો વે અસ્થાયી અથવા ઇસ્ટર્ન કર્મચારીઓને દૂર કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ કંપનીઓને પરનાવગી આપે છે, તે નિયમિત અને સ્થાયી કર્મચારીઓને હટાવશે નહી.

જોકે. આ સાથે જ ચંદ્વશેખર કહ્યું કે આ વાત નિર્ભર કરશે કે આ સ્થિતિ રહેશે. એક મહિના, બે મહિના અથવા ત્રણ મહિના. ત્યારબાદ આ કંપનીઓ પણ દબાણમાં છે. કંપનીઓ પોતાના કર્મચારીઓને સબસિડી આપવાનું ચાલુ રહેશે. ચંદ્વશેખરે PTI એ કહ્યું કે સવાલ એ છે કે એવી સ્થિતિ ક્યાં સુધી રહેશે. 

તેમણે કહ્યું કે દુનિયાના ઘણા દેશોમાં કર્મચારી ઘરમાંથી કામ કરી રહ્યા છે. લધુ અવધિમાં તેના ઉદ્યોગ પર નકારાત્મક અસર પડશે. પરંતુ ભવિષ્યમાં આ કાર્ય સંસ્કૃતિમાં એવું બદલાવ લાવશે, જે ભારતમાં આઇટી કંપનીઓ અત્યાર સુધી અનુભવ કર્યો છે. 

ચંદ્બશેખરે કહ્યું ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમ વડે કર્મચારીની ઉત્પાદકતા, લોજિસ્ટિક્સ ખર્ચ અને કાર્યાલય સ્થળની બચત રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More