Home> Entertainment
Advertisement
Prev
Next

‘બીગ બોસ-12’: રોશમી એન કૃતિ થઇ બેઘર, હવે આવશે આ કન્ટેસ્ટેન્ટનો નંબર

‘બિગ બોસ’ની 12મી સીઝનમાં આ શનિવાર પ્રથમ વખત બે કન્ટેસ્ટેંટ રોશમી બનિક અને કૃતિ વર્મા ઘરથી બહાર થઇ ગયા છે. હવે રોમિલ ચૌધરી અને પાર્ટનર નિર્મલ સિંહ બેઘર થઇ શકે છે.

‘બીગ બોસ-12’: રોશમી એન કૃતિ થઇ બેઘર, હવે આવશે આ કન્ટેસ્ટેન્ટનો નંબર

નવી દિલ્હી: ‘બિગ બોસ’ની 12મી સીઝનમાં આ શનિવાર પ્રથમ વખત બે કન્ટેસ્ટેંટ રોશમી બનિક અને કૃતિ વર્મા ઘરથી બહાર થઇ ગયા છે. હવે રોમિલ ચૌધરી અને પાર્ટનર નિર્મલ સિંહ બેઘર થઇ શકે છે. જ્યારે આ સિઝનના પ્રથમ વિકેન્ડ પર બિગ બોસે કોઇપણ સદસ્યને એલિમિનેશન ના કરી લોકોને આશ્ચર્યમાં પાડ્યા હતા.

fallbacks

આઉટહાઉસથી ઘરમાં પહોંચનારી બેન્ને છોકરીઓ ઘરની પ્રથમ કેપ્તાનના રૂપમાં પસંદ કરવામાં આવી હતી. તે દરમિયાન રોશમીએ પોતાના વ્યવહારથી ઘણા ફેન્સ પણ બનાવ્યા હતા. ત્યારે, સમુદ્રી લુટેરાના ટાસ્ક દરમિયાન કૃતિ વર્માને તેનું ખરાબ સંચાલક હોવનું નુકસાન ભોગવવું પડ્યું હતું, તે દરમિયાન આ જોડિયોની સભ્ય હોવાના કારણે સેલીબ્રીટીઝની સાથે ખરાબ વ્યવહાર થવા પર કોઇ ન બોલવાના આરોપ લગ્યા હતા.

fallbacks

વાંચવા માટે ક્લિક કરો: ‘કમ્મરીયા’ લચકાવીને તમારા હોંશ ઉડાવતી આ યુવતીનો ડાન્સ તો જોવા જેવો છે

કઠઘરામાં દીપક અને કરણવીર
બીગ બોસના ઘરમાં દીપક ઠાકુર અને ઉર્વશીને કઠઘરામાં ઉભા કરવામાં આવ્યા હતા. આરોપ હતો કે દીપક બધાની સામે પ્રસંશા કરે છે અને પીઠ પાછળ નિંદા કરે છે. ત્યારે ઉર્વશી પોતાનું પોઇન્ટ ઓફ વ્યૂ સારી રીતે નથી આપી શકે છે. દીપક આ આરોપોને સાંભળીને રડવા લાગ્યો હતો. દીપિકાએ દીપક પર બટરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત વધુ એક કન્ટેસ્ટેન્ટ કરણવીરને પણ કઠઘરામાં બોલાવવામાં આવ્યો હતો. તેના પર રાજદ્વારી હોવાનો આરોપ હતો અને તેણે કહ્યું કે તે કોઈ સ્ટેન્ડ લેતો નથી અને તેથી તે સંતુલન ધરાવે છે જેથી તેનું સંતુલન ગુમાવી બેસે છે.

fallbacks

રોમિલને ટોર્ચર રૂમાં મોકલવામાં આવ્યો
એક ટાસ્કમાં કન્ટેસ્ટન્ટને ટોર્ચર કરવાના મામલમાં રોમિલ ચૌધરીને દોષી ગણાવવામાં આવ્યો હતો. રોમિલને શોના હોસ્ટ સમલમાન ખાનની સામે સફાઇ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સલમાને તેને કહ્યું કે ‘ઘેટાં યુક્તિનો શિકાર’ બન્યો છે. આ સાંભળીને રોમિલ સલમાનની વાત માની ગયો અને ટોર્ચર રૂપમાં ચાલ્યો ગયો.

વાંચવા માટે ક્લિક કરો: તનુશ્રી-નાના પાટેકર વિવાદમાં હવે રાખી સાવંત કૂદી, આપ્યું અત્યંત ચોંકાવનારું નિવેદન

fallbacks

આયુષ્માન ખુરાના અને તબૂ પણ પહોંચ્યા
બીગ બાસના 12માં એપિસોડમાં શનિવારે એક્ટર આયુષ્માન ખુરાના અને તબૂ પોતાની ફિલ્મ ‘અંધાધુન’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. આયુષ્માને ઘરના કન્ટેસ્ટન્ટ ભજન સમ્રાટ અનૂપ જલોટાની મજાક ઉડાવતા પૂછ્યું, અહીંયા કેવી રીતે આવવાનું થયું? ત્યારે, મજાની કોમેન્ટ કરતા કહ્યું કે, જવાનીમાં એટલા ભજના ગાવો કે બાકી જીવન આવી રીતે ગુજારવું પડે. રવિવારના આ શામાં આયુષ શર્મા અને વરીના હુસેન ‘લવયાત્રી’ના પ્રમોશન કરવા માટે આવશે.

મનોરંજનના વુધ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More