તેજસ દવે/મહેસાણા: ચંદ્રયાન લોન્ચિંગને લઈને મહેસાણાના વિજાપુર નજીક ઋષિવન ખાતે દુનિયાના સૌથી ઉંચા ૐ નું ઉદઘાટન કરી ૐ ની પોઝિટિવ ઊર્જા થકી ચંદ્રયાનને સફળતા મળે તેવી પ્રાર્થના કરાઈ હતી.
આ દ્રશ્યો જોશો તો પિત્ઝા ખાવાની ખો ભૂલી જશો! અમદાવાદના જાણીતા પિત્ઝા હાઉસની તસવીરો
વિજાપુર નજીક ઋષિવનમાં ચંદ્રયાન લોન્ચિંગ ને લઈ ઉજવણી કરાઇ હતી. જ્યાં ચંદ્રયાન ના લોન્ચિંગને સૌથી મોટો ૐ બનાવી અનોખી ઉજવણી કરાઇ હતી. ઓમ બોલવાથી વ્યક્તિ માત્ર ને પોઝિટિવ ઊર્જા પ્રદાન થતી હોય છે. વ્યક્તિના શરીર માંથી રોગ ભગાડી દેતું હોય છે ઓમ નો ઉચ્ચાર. ત્યારે ભગવાન શિવ નું પ્રતીક એવા 31×41 ફૂટના ૐ નું ઋષિવન ખાતે અનાવરણ કરાયું હતું.
ભારતમાં બધાને પસંદ છે આ 5 નોકરી! પદ, પૈસા, પાવર અને પ્રતિષ્ઠા એવી કે સૌ કરે સલામ
ઉપરાંત 11000 વૃક્ષોનું પર્યાવરણ ના જતન માટે વૃક્ષારોપણ કરાયુ હતું. અને ચંદ્ર્યાન સફળતા ની શુભકામના માટે 70 લાખ જેટલા વૃક્ષો વાવેતર માટે પણ આજથી શરૂઆત કરાઈ હતી.
મોતને હાથતાળી આપી હિમાચલથી પાછા ફર્યા ગુજરાતી પ્રવાસીઓ, કાર-બસમાં કાઢ્યો કપરો સમય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે