ઝી ડિજિટલ ડેસ્ટક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલના રોજ યોજાવાનું છે, જેમાં ગુજરાત રાજ્યની લોકસભાની તમામ 26 બેઠક અને વિધાનસભામાં ખાલી પડેલી 4 બેઠકની પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, રાજ્યમાં સવારે 7 કલાકે મતદાન શરુ થશે અને સાંજે 6 કલાકે મતદાન પૂરું થશે.
રાજ્યના કુલ 4,47,46,179 મતદાર 51,709 મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં રાજ્યમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા યુવાનોની સંખ્યા 7,67,064 છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દવાઈ છે. આ સાથે જ ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકે શું કરવું અને શું ન કરવું તેની પણ એક માર્ગદર્શિકા બહાર પાડી છે. ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનો ભંગ કરવાની સ્થિતિમાં જે-તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
મતદાન મથક પર જઈને શું કરવું?
લોકસભા ચૂંટણી 2019: મતદાનનું મહાપર્વ, જાણો ઓળખ તરીકે કયા દસ્તાવેજ માન્ય રહેશે
મતદાન મથક પર શું ન કરવું?
લોકસભા-2019 જામનગર બેઠકઃ આહિર વિ. આહિરના જંગમાં કોણ ફાવશે?
ગુજરાતમાં મતદાનનો કાર્યક્રમ
લોકસભા-2019 અમરેલી બેઠકઃ વર્તમાન સાંસદ વિ. વર્તમાન ધારાસભ્ચ વચ્ચે જંગ
ગુજરાતમાં મતદાન મથક
લોકસભા-2019 મહેસાણા સીટઃ પાટીદારોનો ઢોળ કોના તરફ ઢળશે કળવું અઘરું?
ગુજરાતમાં મતદાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે