ઝી ન્યૂઝ/ગાંધીનગર: તાજેતરમાં ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ 109 IAS અધિકારીઓની બદલી બાદ આજે ગુજરાત સરકારે વધુ 2 IAS અધિકારીઓને ટ્રાન્સફર આપ્યું છે
આજે IAS ડી.કે પારેખની મુખ્યમંત્રી કાર્યાલયમાં બદલી કરવામાં આવી છે, તેમણે નૈમેષ દવેની જગ્યા પર ખાસ ફરજ પરના અધિકારી તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. માહિતી વિભાગના ડાયરેક્ટર આર.કે મહેતાની ભાવનગર કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં વધુ 2 IAS અધિકારીઓની બદલીના આદેશ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે