Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત: રાજ્યસભા ચૂંટણી બાદ સંગઠનમાં મોટા પરિવર્તનનાં એંધાણ, થઇ શકે મોટા પરિવર્તન

રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપના સંગઠનમાં પણ મોટા પરિવર્તનનો દોર આવી શકે છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખથી માંડીને સંગઠન ક્ષેત્રનાં તમામ મોટા પદ પર પરિવર્તનનો પવન ફૂંકાઇ શકે છે. હાલમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાનાં 3 ઉમેદવારો જીતે તે માટે ભરચક પ્રયાસો કરી રહ્યા છે. 

ગુજરાત: રાજ્યસભા ચૂંટણી બાદ સંગઠનમાં મોટા પરિવર્તનનાં એંધાણ, થઇ શકે મોટા પરિવર્તન

ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપના સંગઠનમાં પણ મોટા પરિવર્તનનો દોર આવી શકે છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખથી માંડીને સંગઠન ક્ષેત્રનાં તમામ મોટા પદ પર પરિવર્તનનો પવન ફૂંકાઇ શકે છે. હાલમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાનાં 3 ઉમેદવારો જીતે તે માટે ભરચક પ્રયાસો કરી રહ્યા છે. 

fallbacks

અમદાવાદ: સગીરાનો અંગત વીડિયો VIRAL કરી, બિભત્સ માંગણી કરનાર શખ્સ ઝડપાયો

ભાજપમાં જો કે પ્રદેશ પ્રમુખ તરીકે મનસુખ માંડવીયા આવે તેવી શક્યતાઓ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલ, રૂષીકેશ પટેલ, પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીનાં નામ પણ ચર્ચાઇ રહ્યા છે. જો કે હાલ રાજ્યસભા ચૂંટણીને કારણે સમગ્ર પ્રક્રિયાને અટકાવી રાખવામાં આવી છે. 

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે નાથ નિકળશે નગરચર્યાએ, ભક્તોને કરવામાં આવી ખાસ અપીલ

ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે લગભગ તમામ નિર્ણયો થઇ ચુક્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.જો કે રાજકીય રીતે જાતીઆધારિત ગણિત અનુસાર પાટીદારોમાંથી પ્રદેશ પ્રમુખની પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે મનસુખ માંડવીયાને વડાપ્રધાન મોદીના ખાસ માનવામાં આવે છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ તેમનું સારુ પ્રભુત્વ છે. ઉપરાંત કોરોનાની ગુજરાતની જવાબદારી પણ 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More