નવી દિલ્હી : આજથી આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના અલગઅલગ રૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણી ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે. મા દુર્ગાની ઉપાસના દરમિયાન અનેક લોકો વ્રત કરે છે અને આખા દિવસના ઉપવાસ પછી સાંજે ફરાળ કરે છે જેમાં બટેટાના હલવો સહિત અનેક વાનગીઓ બનાવી શકાય છે. આ વ્રત દરમિયાન જે લોકો સિંધાલુણ ખાય છે તેઓ ટેસ્ટી સાબુદાણા ટિક્કી ખાઈ શકે છે.
સામગ્રી
આજે પ્રથમ નોરતું, કયા મંત્ર સાથે કેવી રીતે કરશો પૂજા? આ પણ વાંચો
બનાવવાની રીત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે