નવી દિલ્લીઃ વર્તમાન યુગની ભાગદોડ, વ્યસ્ત જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે લોકો વારંવાર ટેન્શન અને ડિપ્રેશનનો શિકાર બને છે. તેનાથી છુટકારો મેળવવા માટે તેઓ પેઈન કિલરનો ઉપયોગ કરે છે. જો કે આવી દવાઓ લેવાથી તેમને તાત્કાલિક લાભ મળે છે, પરંતુ તે લાંબા ગાળા માટે ખૂબ જ જોખમી છે.
આ પણ વાંચોઃ WhatsApp પર પાર્ટનર કલાકો સુધી રહે છે Online? એક મિનિટમાં શોધો કોની જોડે કરે છે સૌથી વધુ વાત
પેઇન કિલરની આદત જીવલેણ છે-
ડિક્લોફેનાક જેનરિક દવાનો ઉપયોગ હાર્ટ એટેક જેવા જીવલેણ હૃદય રોગનું જોખમ વધારી શકે છે. એક અભ્યાસમાં આ અંગે ચેતવણી આપવામાં આવી છે. BMJ માં પ્રકાશિત થયેલા સંશોધનમાં પેરાસીટામોલ અને અન્ય પરંપરાગત દવા નિવારક દવાઓ સાથે ડીક્લોફેનાકના ઉપયોગની સરખામણી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Anti-lock Breaking System અકસ્માતમાં બચાવે છે તમારો જીવ, જાણો કેવી રીતે કામ કરે છે ABS
'પેન કિલરના પેકેટ પર લખેલી ચેતવણી'-
ડેનમાર્કની આર્હુસ યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોએ જણાવ્યું હતું કે ડિક્લોફેનાક સામાન્ય વેચાણ માટે ઉપલબ્ધ ન હોવી જોઈએ અને જો તે વેચવામાં આવે તો તેના પેકેટની આગળના ભાગમાં તેના સંભવિત જોખમની વિગતો આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઘરમાં નથી આવતું મોબાઈલમાં સિગ્નલ? તો લગાવો આ ડિવાઈસ, ફૂલ સ્પીડમાં ચાલશે નેટવર્ક
ડીક્લોફેનાક દવા શું છે?
ડીક્લોફેનાક એ પરંપરાગત નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવા છે, જેનો ઉપયોગ પીડા અને બળતરાની સારવાર માટે વિશ્વભરમાં વ્યાપકપણે થાય છે. આ સંશોધનમાં અન્ય NSAID દવાઓ અને પેરાસિટામોલનો ઉપયોગ કરતા લોકો સાથે ડિક્લોફેનાક શરૂ કરતા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગના જોખમની તુલના કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
આલિયાએ મોંઢામાં ગુલાબ લઈ પહેલાં હોઠથી હોઠ મિલાવ્યાં, પછી હીરોની જે હાલત કરી...જુઓ હોટ વીડિયો
અપ્સરા જેવી આ સાંસદને જોવા રેલીમાં જામે છે ભીડ! અંડરગારમેન્ટવાળા ફોટા જોઈ નેતાઓ પણ થયા ઘેલાં!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે