heart disease home remedies : ગુજરાતમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં જ હાર્ટ એટેકથી મોતની ત્રીજી ઘટના સામે આવી છે. મોરબી, સુરત બાદ હવે રાજકોટમાં એકનું હાર્ટ એટેકથી મોત થયું છે. આવામાં હાર્ટએટેકથી સતર્ક રહેવુ બહુ જ જરૂરી છે. લોહી શરીરની અંદર પોષણ વહન કરવાનું કામ કરે છે. શરીરમાં લોહી જાડું કે પાતળું ન હોવું જોઈએ, જેથી તે શરીરમાં સ્વસ્થ રીતે વહેતું રહે છે. પરંતુ જ્યારે લોહી જાડું થવા લાગે છે ત્યારે હાર્ટએટેકની શક્યતા રહે છે. લોહી જાડું થયુ તો સમજો કે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
હાર્ટ પેશન્ટને બ્લડ થિનર આપવામાં આવે છે, જેથી નસોમાં લોહીના ગંઠાવાનું ન બને અને હૃદયને પૂરતું લોહી મળે. તમે ઘરેલુ ઉપચારથી પણ લોહીને ઘટ્ટ થવાથી બચાવી શકો છો, જેના વિશે આયુર્વેદિકમાં કેટલાક ઉપચાર છે. આ ઉપચારોથી તમે ઘરે બેસીને જ લોહીને જાડુ થતા અટકાવી શકો છો.
વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય
Surat : બેફામ દોડતી રીક્ષાની અડફેટે યુવકનુ મોત, ત્રણ બાળકોએ પિતાની છત્રછાત્રા ગુમાવી
લોહી કેવી રીતે પાતળું કરવું?
આયુર્વેદિક નિષ્ણાતોના મતે જૂનો ગોળ અને લસણ લોહીને પાતળું કરવા માટે કારગત નીવડે છે. જૂનો ગોળ હૃદય માટે હેલ્ધી ગણાય છે અને લસણમાં એન્ટી એજિંગ ગુણ હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.
ચટણી કેવી રીતે બનાવવી
આયુર્વેદિક એક્સપર્ટસના અનુસાર, આ આયુર્વેદિક ઉપાય અસરકારક છે. પરંતુ તેનો ઉપયોગ ઉનાળાની ઋતુમાં ન કરવો જોઈએ. બીજું, જો તમે પહેલાથી જ બ્લડ થિનર લઈ રહ્યા છો, તો આ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
કચ્છના ગામડા ખાલી થવા લાગ્યા, માલધારીઓની હિજરત શરૂ, ખુદ સરપંચ ગામ છોડીને ગયા
હજારો રાજકોટવાસીઓએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો, આંકડો છે ચોંકાવનારો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે