Home> Health
Advertisement
Prev
Next

Health Tips: પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળોની છાલ, ઉતારીને ખાશો તો નહી થાય કોઇ ફાયદો

Health Tips: આમ તો આજકાલ ફળોમાં કેમિકલ નાખવામાં આવે છે, જેના કારણે લોકો ફળોની છાલ કાઢીને ખાય છે. પરંતુ અહીં અમે તમને જણાવીશું કે આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે શું હાનિકારક છે.

Health Tips: પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળોની છાલ, ઉતારીને ખાશો તો નહી થાય કોઇ ફાયદો

Fruits Without Peel: ફળો એ સ્વાસ્થ્ય માટે અતિ અગત્યના છે. ફળ ખાવાથી લોકોને બહુ મોટો ફાયદો થાય છે.  ફળો આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ સારા સ્વાસ્થ્ય માટે માત્ર ફળ ખાવું પૂરતું નથી. હા, ફળોને યોગ્ય રીતે ખાવા ખૂબ જરૂરી છે. તમને ખબર નહીં હોય પણ ઘણા ફળો છાલ સાથે ખાવામાં આવે છે કારણ કે આમ ન કરવાથી, તેમના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફળોની છાલમાં પણ પોષક તત્વો હોય છે.

fallbacks

Bank Holidays: September માં 16 દિવસ બંધ રહેશે બેંકો, પતાવી દેજો જરૂર કામ
સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ લાગૂ, Income Tax ના ફેરફારથી વધી ટેકહોમ સેલરી

આમ તો આજકાલ ફળોમાં કેમિકલ નાખવામાં આવે છે, જેના કારણે લોકો ફળોની છાલ કાઢીને ખાય છે. પરંતુ અહીં અમે તમને જણાવીશું કે આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે શું હાનિકારક છે. આનું કારણ એ છે કે ફળોની છાલમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. પરંતુ કેટલાક ફળ એવા હોય છે જેની છાલ ઉતાર્યા પછી ન ખાવા જોઈએ.

Mera Bill Mera Adhikaar: કેન્દ્ર સરકારની ઓફર, 200 રૂ.ની ખરીદી પર જીતો 1 કરોડનું ઇનામ
1st September: આજથી દેશભરમાં બદલાઇ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

આ ફળોને છોલીને ખાવાની ભૂલ ન કરો.

પિઅર (Pear)
પિઅર એટલે નાશપતિનું... આ ફળનું સેવન હંમેશા છાલ સાથે કરવું જોઈએ.તેની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન મળી આવે છે. જો તમે પિઅરને છોલી સાથે ખાશો તો શરીરને ડાયેટરી ફાઈબર મળશે. એટલે જ પિઅર હંમેશા છાલ કર્યા વગર જ ખાવા જોઈએ.

વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, હવે ખેડૂતો જમીનમાં નહી હવામાં કરશે બટાકાની ખેતી
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ

જામફળ (Guava)-
જામફળનું સેવન છાલની સાથે કરી શકાય છે. જામફળમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ, ફાઈબર્સ અને મિનરલ્સ મળી આવે છે. એટલા માટે જામફળની છાલ ઉતાર્યા પછી તેને ક્યારેય ન ખાવી જોઈએ. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે શરદી કે ઉધરસની સ્થિતિમાં તેને ન ખાવા જોઈએ.

એપલ (Apple)- 
ઘણા લોકો તેની છાલ કાઢીને ખાય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે સફરજનની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર મળી આવે છે, તેથી સફરજનને ધોઈને સીધું ખાવું જોઈએ, તેની છાલ ન કાઢવી જોઈએ.

Aloo Bhujia: શું તમે પણ તબિયતથી ઝાપટો છો 'આલૂ ભુજિયા', જાણી લો ફાયદા અને નુકસાન
શું ઓશિકું ઉંચુ લગાવીને ઉંઘો છો, તો આજે જ છોડી આ આદત...નહીંતર પસ્તાશો

ચીકુ (chiku)-
છાલની સાથે ચિકુનું સેવન કરવામાં આવે છે. તેની છાલમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન મળી આવે છે. તેથી જ ચીકુનું સેવન છાલની સાથે કરી શકાય છે.

કિવિ (Kiwi)-
કિવીનું સેવન છાલની સાથે જ કરવું જોઈએ. કારણ કે કીવીની છાલમાં ફાઈબર, ફોલેટ, વિટામીન E જેવા તત્વો મળી આવે છે. તેથી Kiwiનું સેવન છાલની સાથે જ કરવું જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ. ZEE 24kalak  તેની પુષ્ટિ કરતું નથી.)

રક્ષાબંધન બાદ રાખડીનું શું કરવું જોઇએ? ઉતારી ક્યાં રાખવી, જોજો...ભૂલ તમે ન કરતા!
Vastu: યમની હોય છે આ દિશા, ભૂલથી પણ મહિલાઓ સૂતી વખતે ન રાખે પગ, છૂટાછેડાની આવશે નોબત

શું છે એલ્કલાઇન વોટર, આ તમને કઇ બિમારીઓથી બચાવવામાં કરે છે મદદ, જાણો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More