Home> Health
Advertisement
Prev
Next

સવારે ઉઠતાવેંત આ ભૂલ છે એસિડિટીનું સૌથી મોટું કારણ, સ્વાસ્થ્યની લાગી જશે વાટ

Morning Breakfast: એસિડિટીની બીમારી આચર કુચર ખાવાથી થતી હોય છે. આ વાત પર ધ્યાન આપો કે તમે પણ સવારે ઉઠીને આ ભૂલ તો નથી કરતા ને.

સવારે ઉઠતાવેંત આ ભૂલ છે એસિડિટીનું સૌથી મોટું કારણ, સ્વાસ્થ્યની લાગી જશે વાટ

Health News: ભારતમાં કેટલાક લોકો એસિડિટી અને ગેસ પ્રોબ્લેમથી પીડાય છે. જેના કારણે સામાન્ય દિવસની ગતિવિધીઓમાં પણ તકલીફ સામે આવે છે. આજકલની લાઈફસ્ટાઈલ અને અનહેલ્થી ફૂડ હેબિટ્સના કારણે આ થવું સામાન્ય છે. જેના માટે આપણે એવી આદતોને બદલવી પડશે જે આપણી હેલ્થ બગાડે છે અને એસિડિટીનું મોટું  કારણ બને છે.

fallbacks

Budh Gochar 2024: નવું વર્ષ આ 3 રાશિઓ માટે સાબિત થશે લકી, ખુલી જશે કિસ્મતના દ્વાર
Numerology 2024: આ લોકો માટે લકી સાબિત થશે નવું વર્ષ, 2024માં પૂરી થશે દરેક ઈચ્છા
સર્વાર્થ સિદ્ધિ યોગમાં થશે ચંદ્રની પૂજા, આટલા વાગે તમારી ગલીમાં નિકળશે 'ચાંદ'

સાંજે અને સવારે ન કરો આવી ભૂલ
જો તમે ચાના શૌકીન છો અને સવારે ખાલી પેટે ચા પીવાનું પસંદ કરો છો તો તેના કારણે એસિડિટીની સમસ્યા ઉદભવે છે. કદાચ તમે આ વાતને ન જાણતા હોવ કે ખાલી પેટે ચા પીવી બાઈલ જૂસ પર નેગેટિવ અસર કરે છે. જેનાથી એસિડિટી સિવાય ગભરામણ જેવી પરિસ્થિતીનું પણ નિર્માણ થાય છે.

20 હજાર રૂપિયાથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 14! આ શરત પુરી કરશો તો ફોન થઇ જશે તમારો
શરદ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણના સૂતક કાળનો દુર્લભ સંયોગ, શુભ-અશુભની બેલામાં શું કરવું શું ન કરવું
મંદીનું વાવાઝોડું પણ આ શેરનો વાળ વાંકો ન કરી શક્યુ: 10 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ

આ ચીજવસ્તુઓથી પણ રહો દૂર
માત્ર ચા જ નહીં પણ કેટલી એવી ફૂડ આઈટમ છે જેનું સેવન સવારના સમયે ખાલી પેટે ન કરવું જોઈએ. જેમાં, મસાલેદાર વસ્તુઓ, હોટ કોફી, વધુ તેલવાળુ ભોજન, ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓથી દૂરી બનાવવી જોઈએ.

Invicto અથવા Innova ખરીદવા જઇ રહ્યા છો તો રાહ જુઓ, 25 ની માઇલેજ સાથે આવી રહી છે MPV
આ લોકોએ ન ખાવો જોઇએ અજમો, નહીંતર ફાયદાના બદલે થશે નુકસાન
ફક્ત 23 વર્ષની ઉંમરમાં બની IFS ઓફિસર, પહેલાં જ પ્રયત્નમાં ક્રેક કરી દીધી UPSC Exam

એસિડિટીથી બચવા સવારે શું કરવું જોઈએ
- જો વગર ચાએ સવારમાં તમને ચાલે એમ નહીં હોય તો ચામાં આદુ નાખી પી શકાય. આનાથી એસિડિટીની સંભાવના ઓછી થશે.

- સવારે-સાંજે નાસ્તામાં ઓટમીલનો સમાવેશ કરો, આનાથી પેટમાં ગેસ નહીં બને અને પાંચન તંત્ર પણ ઠીક રહેશે.

- સવારના સમયે બોયલડ ઈંડા ખાવાથી પેટને લાગતી તકલીફો પણ દૂર થશે.

- લીલા શાકભાજી પણ તમારી હેલ્થ માટે સારી હોય છે. એટલે સવારે પણ તમે લીલા શાકભાજી ખાઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. આના ઉપયોગ પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. zee 24 કલાક આની પુષ્ટી નથી કરતું.)

Lucky Girls Zodiac: લગ્ન પછી પતિ માટે કુબેરનો ખજાનો સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, હાથમાંથી ખરે છે રૂપિયા!
શિયાળામાં નજીવું આવશે લાઇટ બિલ! બસ ગીઝર ચલાવવા માટે અપનાવો આ Secret Trick
જાણી લો તે આદતો, જે પતિ-પત્નિના સંબંધોમાં લાવી શકે છે દરાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More