Home> India
Advertisement
Prev
Next

ભારતને મળી મોટી સફળતા, મ્યાનમારે મણિપુર અને આસામના 22 ઉગ્રવાદિઓને સોંપ્યા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલની વાતચીત બાદ ભારતીય સુરક્ષા એજન્સિઓને મોટી સફળતા મળી છે. મ્યાનમાર સરકારે મોટો નિર્ણય કરતા 22 ઉગ્રવાદિઓને ભારત મોકલ્યા છે.

ભારતને મળી મોટી સફળતા, મ્યાનમારે મણિપુર અને આસામના 22 ઉગ્રવાદિઓને સોંપ્યા

નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલની વાતચીત બાદ ભારતીય સુરક્ષા એજન્સિઓને મોટી સફળતા મળી છે. મ્યાનમાર સરકારે મોટો નિર્ણય કરતા 22 ઉગ્રવાદિઓને ભારત મોકલ્યા છે.

fallbacks

તમામ ઉગ્રવાદી મણિપુર અને આસામના છે, જેમની ઘણા દિવસથી શોધ ચાલી રહી હતી.

fallbacks

મણિપુરના ઇમ્ફાલમાં આ વિમાન લેન્ડ થયું. તમામ ઉગ્રવાદિઓને આસામ અને મણિપુર પોલીસને સોંપવામાં આવશે.

22માં 12 ઉગ્રવાદી મણિપુરના UNLF, PREPAK (Pro), KYKL અને PLAથી છે. જ્યારે બાકી 10 NDFB (S) અને KLOથી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More