નવી દિલ્હી: વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાના પહેલા પ્રવાસે છે. પીએમ મોદી આજે કેરળમાં જ રહેશે. પીએમ મોદી કેરળના ત્રિસુરમાં ભાજપના કાર્યકરોને સંબોધી રહ્યાં છે. આ અગાઉ તેમણે પ્રસિદ્ધ ગુરુવાયૂર મંદિરમાં ખાસ પૂજા કરી. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે દેશના ગરીબોએ ઘર વેચવા ન પડે તે માટે અમે 5 લાખની સુવિધા આપી રહ્યા છીએ. પરંતુ કેરળના લોકોને આ સુવિધા મળી રહી નથી. કારણ કે અહીંની સરકારે આ સુવિધાને લાગુ કરવાની ના પાડી દીધી છે. અમે અપીલ કરીએ છીએ કે તેઓ સ્વીકારે જેથી કરીને કેરળના લોકો તેનો ફાયદો ઉઠાવી શકે.
8 જૂન 2019, 3.48 વાગે
8 જૂન 2019, 12.20 વાગે
8 જૂન 2019, 12.15 વાગે
8 જૂન 2019, 12.13 વાગે
8 જૂન 2019, 10:46 વાગે
8 જૂન 2019, 10:40 વાગે
8 જૂન 2019, 10:37 વાગે
8 જૂન 2019, 10:34 વાગે
#WATCH Kerala: Prime Minister Narendra Modi offers prayers at Sri Krishna Temple in Guruvayur of Thrissur. pic.twitter.com/HB98hDQAFk
— ANI (@ANI) June 8, 2019
8 જૂન 2019, 10:24 વાગે
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે