Home> India
Advertisement
Prev
Next

Chandrayaan-3 Udpate: ચાંદ પર વિક્રમ અને પ્રજ્ઞાન ક્યારે જશે? ISRO એ આપ્યું મોટું અપડેટ

Chandrayaan-3 Wake Up: ચંદ્રની સપાટી પર હાજર ભારતનું પ્રજ્ઞાન રોવર (Pragyan Rover)  અને વિક્રમ લેન્ડર  (Vikram Lander) ક્યારે જાગશે તે અંગે ઈસરોએ એક મોટું અપડેટ આપ્યું છે.

Chandrayaan-3 Udpate: ચાંદ પર વિક્રમ અને પ્રજ્ઞાન ક્યારે જશે? ISRO એ આપ્યું મોટું અપડેટ

Chandrayaan-3 Awakening: 14 દિવસની લાંબી રાત બાદ સૂર્યપ્રકાશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા લાગ્યો છે. એવામાં ચંદ્રયાન-3 (Chandrayaan-3) નું લેન્ડર અને રોવર જાગી જવાની આશા છે. ISRO લેન્ડર અને રોવર બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર (Vikram Lander) અને વિક્રમ લેન્ડર (Vikram Lander) હાલમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાજર છે, જ્યાં હવે સૂર્યના કિરણો પહોંચી રહ્યા છે. એવામાં બંનેના ચાર્જ થવાની આશા છે. તેના મિશનને આગળ વધારવા માટે, ISRO વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો ISRO આ કરવામાં સફળ થાય છે તો તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મોટી સફળતા ગણવામાં આવશે.

fallbacks

પડોશણના પ્રેમમાં પત્નીને પતાવી દીધી પણ પ્રેમિકાએ આપ્યો દગો, ના ઘરનો ના ઘાટનો રહ્યો
નવી નવી પરિણીતાએ વીડિયો કોલમાં કપડાં ઉતારી લીધા, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે હદ વટાવી

ISRO નું મોટું અપડેટ
ISRO એ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ચંદ્રયાન-3 મિશન: વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેથી તેમની જાગવાની સ્થિતિ વિશે જાણી  શકાય. હાલમાં તેમના તરફથી કોઈ સંકેત મળ્યા નથી. સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.

Vastu Tips: મીઠાના આ ચમત્કારી ઉપાય ચમકાવશે ભાગ્ય, બસ કરી લો આ કામ
તમે પણ ફ્રોજન શોલ્ડરના શિકાર તો નથી? જાણો કેવી ઓળખશો, ઇગ્નોર કરવું બનશે ખતરનાક

અત્યારે સ્લીપ મોડમાં છે વિક્રમ-પ્રજ્ઞાન 
લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન, જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ પછી દરેક પાસાઓમાં પોતાનું કામ સારી રીતે પૂર્ણ કર્યું છે, તેઓ છેલ્લા 15 દિવસથી સ્લીપ મોડમાં છે અને જો તે બંને સૂર્યપ્રકાશ સાથે ફરીથી સક્રિય થશે, તો ISRO સરેરાશ ડેટાને વટાવી જશે અને ડેટાની ચોકસાઈ કરી શકાશે અને આ એક પ્રકારનું બોનસ હશે.

Indian Railway: ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઇ જશો, જાણો શું છે તેની સજા
UPSC ની તૈયારી માટે નોકરી છોડી, 5 વાર થઇ ફેલ, આવી છે સરકારી ઓફિસર બનવાની કહાની

શું ISRO ને ફરીથી ડેટા મળશે?
જોકે ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-3 પાસેથી ડેટાની ચોકસાઈની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કે પહેલા જે ડેટા મળ્યો હતો તે જ ડેટા ફરીથી મળવા લાગશે. બંનેની સમીક્ષાથી ખબર પડશે કે કોણ વધુ સચોટ છે. વૈજ્ઞાનિકો પાસે જેટલો વધુ સચોટ ડેટા હશે, તેમના માટે ભવિષ્યના પરીક્ષણો કરવા તેટલું સરળ બનશે.

કોઈ પણ પુરૂષને વશમાં કેવી રીતે કરી શકે મહિલાઓ, આ છોકરીએ આપી 5 ટિપ્સ
એક ટેક્સી ડ્રાઈવરના બેંક ખાતામાં અચાનક આવ્યા 9000 કરોડ, બની ગયો રાતોરાત કરોડપતિ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More