રાયપુરઃ Chhattisgarh Naxal Attack: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ જવાનોથી ભરેલી બસને બ્લાસ્ટ કરી ઉડાવી દીધી છે. નક્સલીઓના આ હુમલામાં છત્તીસગઢ પોલીસના 3 જવાન શહીદ થયા છે અને 20થી વધુ ઈજાગ્રસ્ત છે. જાણવા મળી રહ્યું છે કે સતત 3 આઈઈડી બ્લાસ્ટ થયા છે. છત્તીસગઢના ડીજીપી ડીએમ અવસ્થીએ આ વાતની પુષ્ટી કરી છે.
Three District Reserve Guard (DRG) jawans have lost their lives and a few injured in IED blast triggered by Naxals in Narayanpur district; details awaited: DGP Chhattisgarh, DM Awasthi
(file photo) pic.twitter.com/TEGAwTAUDJ
— ANI (@ANI) March 23, 2021
પોલીસ અધિકારીએ કહ્યુ, છત્તીસગઠના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ સુરક્ષાદળોની બસને બારૂદી સુરંગમાં વિસ્ફોટ કરી ઉડાવી દીધી, આ ઘટનામાં ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે અન્યને ઈજા થઈ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે