કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને રવિવારે કહ્યું કે તેઓ બિહારના હિતમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. તેમણે કહ્યું કે તેમના વિરોધીઓ તેમના માર્ગમાં અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના પ્રમુખે રવિવારે છાપરાના રાજેન્દ્ર સ્ટેડિયમમાં આયોજિત 'નવ સંકલ્પ મહાસભા' ને સંબોધિત કરતી વખતે એક મોટી જાહેરાત કરી હતી.
ટ્રમ્પના ટેરિફ પર નવું અપડેટ; 1 ઓગસ્ટથી 100 દેશો પર ફૂટશે ટેરિફ બોમ્બ, શું યાદીમાં
ચિરાગ પાસવાને કહ્યું કે તેમની પાર્ટી બિહારની 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDAનો ભાગ રહેલા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આપેલું આ નિવેદન ભાજપ અને JDUની મુશ્કેલીઓ વધારી શકે છે.
કચ્છમાં સાંબેલાધાર વરસાદ; આ વિસ્તારો જળમગ્ન, અનેક ગામનો સંપર્ક કપાયો, જાણો કેવી છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે