Home> India
Advertisement
Prev
Next

ગૃહ મંત્રી અમિત શાહને CM કેજરીવાલ, શાહીન બાગ મુદ્દે આપ્યું આ નિવેદન

સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. આ અવસર પર અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમિત શાહની સાથે શાહીન બાગના મુદ્દે કોઇ વાત થઇ નથી.  

ગૃહ મંત્રી અમિત શાહને CM કેજરીવાલ, શાહીન બાગ મુદ્દે આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. આ અવસર પર અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમિત શાહની સાથે શાહીન બાગના મુદ્દે કોઇ વાત થઇ નથી.  

fallbacks

અમિત શાહ સાથે મિટીંગ પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'આ એક સારી મુલાકાત હતી જે મૈત્રીપૂર્ણ માહોલમાં થઇ. અમે ઘણા મુદ્દાઓ પર વાત કરી. અમે એ વાત પર સહમત છીએ કે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર દિલ્હીના વિકાસ માટે સાથે કામ કરવાની જરૂર છે. અમે સાથે કામ કરીશું. 

આ દરમિયાન કેજરીવાલે એ પણ જણાવ્યું કે આગામી ત્રણ દિવસનું એસેંબલી સેશન 24 ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More