Aayushman Card: ભારત સરકાર દ્વારા નાગરિકોને આરોગ્યની સેવા પુરી પાડવા માટે આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવે છે. આ કાર્ડ થતી તમે કોઈ પણ બીમારી કે કોઈ પણ ઓપરેશનની સારવાર લેવી પડે તો લઈ શકો છો. જેમાં દર્દીને પાંચ લાખ સુધી મફત સારવાર આપવામાં આવે છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા વિશે વિગતવાર જાણો...
આયુષ્માન કાર્ડ કઢાવવા કયા-કયા પુરાવાની પડે છે જરૂર?
ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦3. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.
ખાસનોંધઃ
વડીલો માટે ભાજપના મેનીફેસ્ટોમાં કરાઈ જાહેરાતઃ
હાલમાં જ પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં ભાજપનું સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. આ લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં ભાજપે એવું જણાવ્યું છેકે, અમે સરકારમાં આવીશું તો દેશના દરેક વડીલોને એટલેકે, 70 વર્ષથી વધુ વયના દરેક વૃદ્ધોને આયુષ્માન કાર્ડ દ્વારા મળવા પાત્ર આરોગ્ય સેવાનો લાભ મળશે. એટલેકે, પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળશે. અત્યાર સુધી આ સારવારમાં ગરીબ અને મધ્યવર્ગના લોકોને જ આપવામાં આવતી હતી. જેમાં આવકનો દાખલો અનિવાર્ય છે. પણ જો ભાજપ ફરી સત્તામાં આવશે તો 70 વર્ષથી વધુની ઉંમરના તમામ વડીલોને 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે