Home> India
Advertisement
Prev
Next

સ્વામી રામદેવનું વિઝન ભારતને સ્વસ્થ અને આત્મનિર્ભર બનાવવામાં કેવી રીતે મદદ કરી રહ્યું છે?

પતંજલિ આયુર્વેદની અસાધારણ સફળતા પાછળ આચાર્ય બાલકૃષ્ણનું નેતૃત્વ મુખ્ય પ્રેરક બળ રહ્યું છે, જેના કારણે તે ભારતની સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી વેલનેસ બ્રાન્ડ્સમાંની એક બની છે.

સ્વામી રામદેવનું વિઝન ભારતને સ્વસ્થ અને આત્મનિર્ભર બનાવવામાં કેવી રીતે મદદ કરી રહ્યું છે?

Patanjali News: સ્વામી બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં પતંજલિ આયુર્વેદએ ભારતના સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતા સેક્ટરમાં મોટા ફેરફાર કર્યાં છે. તેમનો ઉદ્દેશ્ય માત્ર બિઝનેસ સુધી સીમિત નથી. પરંતુ લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે એક રીતે મોટિવેટ કરવા અને દેશને ખુદ પર નિર્ભર બનાવવાનો છે. યોગ, આયુર્વેદ, શિક્ષણ, અર્થવ્યવસ્થા અને આપણી સંસ્કૃતિ દ્વારા તે ભારતની જૂની પરંપરાઓને આજના સમયમાં જોડી રહ્યાં છે અને નવા ભારતને વિકસિત કરી રહ્યાં છે. બાબા રામદેવના વિઝનથી પતંજલિ આયુર્વેદ આગળ વધી રહ્યું છે. આવો તમને જણાવીએ કે આખરે બાબા રામદેવનું વિઝન ભારતને સ્વાસ્થ્યપ્રદ અને આત્મનિર્ભર બનાવવામાં કઈ રીતે મદદ કરી રહ્યું છે?

fallbacks

સ્વામી રામદેવનું વિઝન અને દેશ સેવા
સ્વામી બાબા રામદેવ જે દેશના જાણીતા યોગ ગુરૂ છે, જેણે પોતાનું જીવન યોગ અને આયુર્વેદને આગળ વધારવા માટે લગાવ્યું છે. તે નેચરલ ઉપચાર અને સારા સ્વાસ્થ્યના મોટા સમર્થક છે. તેમનો ઉદ્દેશ્ય છે કે લોક હેલ્ધી લાઇફસ્ટાઇલને ફોલો કરે. જેનાથી લોકો એલોપેથિક મેડિસિન પર ઓછા નિર્ભર રહે અને ખુદ પર વિશ્વાસ કરવાનું શીખે. આ વિચાર સરકારના આત્મનિર્ભર ભારત યોજના સાથે જોડાયેલા છે.

હરિયાણાના એક નાના ગામથી નીકળી ગ્લોબલ આઇકન બનવા અને નામના મેળવવા સુધી, સ્વામી રામદેવની કહાની આપણે જીવનનો મોટો પાઠ શીખવે છે. તેમણે જેટલી મુશ્કેલી સહન કરી. તેને પાર કરવાનો તેમનો જુસ્સો, પોતાના સિદ્ધાંતો પર ટકી રહેવું અને લોકોના દિલ સાથે સીધા જોડાવાની તાકાત, આ તેની ઓળખ છે.

યોગ અને આયુર્વેદ બધા લોકો સુધી પહોંચાડવું
બાબા રામદેવએ યોગને એટલો સરળ બનાવી દીધો છે કે હવે કોઈપણ તેને સમજી શકે છે અને કરી શકે છે, ભલે કે કોઈપણ ઉંમર વર્ગથી હોય. તેમના મોટા-મોટા યોગ કેમ્પ અને ટીવી પર આવતા કાર્યક્રમનો કારણે યોગ લોકોના ઘર-ઘર સુધી પહોંચી ગયો છે. આ કારણ છે કે હવે ઘણા લોકોના જીવનનો મહત્વનો ભાગ યોગ બની ગયો છે.

બાબા રામદેવ યોગ શીખવવા અને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં પ્રવાસ કરે છે. આ રીતે, તેઓ ભારતના પ્રાચીન જ્ઞાનને અન્ય લોકો સુધી પહોંચાડે છે અને યોગથી કયા ફાયદા મેળવી શકાય છે તે જણાવે છે. તે દરરોજ લાઇવ યોગાભ્યાસ કરે છે અને સમજાવે છે કે કેવી રીતે સ્થૂળતા, બ્લડ પ્રેશર, સુગર, થાઇરોઇડ, હૃદય અને કેન્સર જેવા મોટા રોગોનો પણ યોગ અને આયુર્વેદ દ્વારા ઉપચાર કરી શકાય છે.

ભારતને આત્મનિર્ભર બનાવવાનું વિઝન
સ્વામી રામદેવનું વિઝન છે કે ભારત હેલ્થ સેક્ટરમાં પણ મજબૂત બને અને કોઈ અન્ય દેશ પર નિર્ભર ન રહે. તેમના વિચાર યોગ અને આયુર્વેદ જેવી આપણા ભારતીય પરંપરાઓ પર ટકેલી છે. તેઓ ઈચ્છે છે કે લોકો સ્વસ્થ રહે અને દેશ પોતાના પગ પર ઉભો થાય. તેમનું સપનું ન માત્ર લોકોના સ્વાસ્થ્યને ઠીક કરવાનું છે, પરંતુ તે વિચાર પેદા કરવાનો છે જ્યાં દેશના લોકો હેલ્થ અને ખુદની કમાણી એટલે કે બંનેને મહત્વ આપે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More