નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમ મારફતે દેશને સંબોધિત કર્યો હતો. રેડિયો પર મન કી બાત કાર્યક્રમના 45મા સંસ્કરણમાં વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું છે કે, 'બેંગ્લુરુમાં ઐતિહાસિક ટેસ્ટ મેચ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચ યાદગાર સાબિત થઈ છે. અફઘાનિસ્તાનના ખેલાડી રાશિદ ખાને આખી દુનિયા સામે પોતાના દેશના પ્રતિનિધિત્વ કર્યું છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની ખાસ વાત
વહુને કહેતાં હતાં કાળી...કાળી, અંતે થયું ન થવાનું
મન કી બાતના 44મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ફિટ ઇન્ડિ્યા, પર્યાવરણ અને યોગ જીવન માટે જરૂરી છે. એ સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની 6 દીકરીઓ 250થી વધારે દિવસ ‘નાવિકા સાગર પરિક્રમા’ને INSV તારિણીમાં આખી દુનિયા ફરીને 21 મેના દિવસે ભારત પરત ફરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે