Home> India
Advertisement
Prev
Next

Kerala Temples: કેરલના મંદિરોમાં હવે નહી ચઢે આ ફૂલ, બની રહ્યા હતા મોતનું કારણ

Arali Flowers in Kerala Temples:  કેરલના મોટાભાગના મંદિરોના મેનેજમેન્ટ બોર્ડે એક નિર્ણય લેતાં મંદિરોમાં કરેણના ફૂલ (Oleander) નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 
 

Kerala Temples: કેરલના મંદિરોમાં હવે નહી ચઢે આ ફૂલ, બની રહ્યા હતા મોતનું કારણ

Arali Flower banned: કેરળના મોટાભાગના મંદિરોમાં મેનેજમેન્ટ દ્વારા બે પ્રમુખ દેવાસ્વોમ બોર્ડે મંદિરોમાં કરેણના ફૂલ (Oleander) નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. મંદિરોમાં આ ફૂલોના ઉપયોગ ભગવાનને અર્પણ કરવામાં આવતા નૈવેધના રૂપમાં થાય છે. ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડ (ટીડીબી) અને માલાબર દેવાસ્વોમ બોર્ડે આ ફૂલોની ઝેરીલી પ્રકૃતિના લીધે ઉપયોગ બેન કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે કહ્યું કે આ ફૂલોથી મનુષ્યો અને જાનવરોને નુકસાન પહોંચાડી શકે છે. 

fallbacks

Gold Price: અક્ષય તૃતિયા પર ફક્ત ₹1 ખરીદી શકો છો 24 કેરેટ સોનું, જાણો ક્યાં અને કેવી રીતે?
Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું

ચઢશે તુલસીની મંજરી
ટીડીબીના અધ્યક્ષ પી એસ પ્રશાંતે બોર્ડની બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 'ટીડીબીના અંતગર્ત નૈવેધ (ઇશ્વરને ચઢાવનાર પદાર્થ) અને પ્રસાદમાં કરેણના ફૂલ (Oleander) ના ઉપયોગથી સંપૂર્ણપણે બચવાનો નિર્ણય લીધો છે. તેમછતાં તુલસી (ની મંજરી), થેચી (ઇક્સોરા), ચમેલી અને ગુલાબ જેવા અન્ય ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે. 

તો બીજી તરફ માલાબાર દેવાસ્વોમ બોર્ડના અધ્યક્ષ એમ આર મુરલીએ કહ્યું કે અધિકાર ક્ષેત્રના અંતગર્ત આવનાર 1,400થી વધુ મંદિરોમાં અનુષ્ઠાનો દરમિયના કરેણના ફૂલ (Oleander) નો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

ભારતમાં ઘટી રહી છે હિંદુઓની સંખ્યા, વધી મુસ્લિમોની વસ્તી, પાકિસ્તાનમાં ખરાબ હાલત
Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!

ઝેરી હોય છે કરેણના ફૂલ
મુરલીએ કહ્યું, 'આમ તો મંદિરોમાં કરેણના ફૂલ (Oleander) નો ઉપયોગ વધુ કરવામાં આવતો નથી. પરંતુ ભક્તોની સુરક્ષાને જોતાં તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ ફૂલમાં ઝેરીલા પદાર્થ હોય છે. 

શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવન
Ranchi Famous Place: રાંચીમાં જન્નત જેવી છે ફરવા લાયક જગ્યાઓ, મન મોહી લેશે કુદરતી સૌદર્ય

કરેણાના પાંદડા ખાવાથી થયું હતું મોત
સૂત્રોના અનુસાર આ નિર્ણય અલપ્પુઝા અને પથાનામથિટ્ટામાં સામે આવેલી ઘણી ઘટનાઓ બાદ લેવામાં આવ્યો છે. અલાપ્પુઝામાં એક મહિલાનું કરેણના ફૂલ (Oleander) ખાવાથી મોત થયું હતું. તો બીજી તરફ 2 દિવસ પહેલાં પથાનામથિટ્ટામાં કરેણના ફૂલ (Oleander) પાંદડા ખાવાથી એક ગાય અને વાછરડાના મોતના પણ સમાચાર આવ્યા છે. 

30 વર્ષ બાદ આ રાશિમાં ગોચર કરી તાંડવ મચાવશે શનિદેવ, તહેસ-નહેસની તૈયારી રાખે 5 રાશિવાળા
145% વધ્યું આ 7-સીટર કારનું વેચાણ, કિંમત પણ પરવડે એવી, ફીચર્સ છોતરા કાઢી નાખી એવા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More