Home> India
Advertisement
Prev
Next

GK Quiz: ભારતમાં કયા રાજ્યમાં યુવતીઓ લગ્ન પછી યુવકોને પોતાના ઘરે લઈ જાય છે?

GK Quiz: આજે અમે તમારા માટે જનરલ નોલેજ સાથે જોડાયેલી ક્વિઝ લઈને આવ્યા છીએ. તમારી આ ક્વિઝના સવાલ સ્ટેટિક જીકે સાથે જોડાયેલો છે, જેના કારણે અમે એ જાણવાની કોશિશ કરશું કે તમને જનરલ કોલેજનું કેટલું જ્ઞાન છે.

GK Quiz: ભારતમાં કયા રાજ્યમાં યુવતીઓ લગ્ન પછી યુવકોને પોતાના ઘરે લઈ જાય છે?

GK Quiz: ભારતમાં કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તેમાં સ્ટેટિક જીકે અને જનરલ નોલેજને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે. એવામાં આ પ્રશ્નોના જવાબો આપીને તમે સ્ટેટિક જીકે સંબંધિત પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકો છો અને તમારા સામાન્ય જ્ઞાન વિભાગને મજબૂત બનાવી શકો છો. તમે જાણતા જ હશો કે આવા પ્રશ્નો SSC, રેલવે, બેંકિંગ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછવામાં આવે છે. જો તમે નીચે પૂછેલા પ્રશ્નોના સાચા જવાબો આપો, તો તમે પરીક્ષામાં સામાન્ય જ્ઞાન વિભાગમાં સારો સ્કોર કરી શકશો. આ ઉપરાંત તમે દરરોજ આ પ્રશ્નોને નોંધી શકો છો, જેથી તમે પરીક્ષા પહેલા તેનું પુનરાવર્તન કરી શકશો.

fallbacks

સવાલ 1- જણાવો આખરે મહાત્મા ગાંધી દ્વારા 1961માં બનાવવામાં આવેલા સાબરમતી આશ્રમનું અસલી નામ શું છે?
જવાબ 1- મહાત્મા ગાંધી દ્વારા 1961માં બનાવવામાં આવેલા સાબરમતી આશ્રમનું અસલી નામ સત્યાગ્રહ આશ્રમ છે.

સવાલ 2- શું તમે જણાવી શકો છો કે આખરે ઉદંતી અભ્યારણ્ય કયા રાજ્યમાં આવેલું છે?
જવાબ 2- તમને જણાવી દઈએ કે ઉદંતી અભ્યારણ્ય છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે, જે ટાઈગર માટે ઘણું પ્રસિદ્ધ છે.

સવાલ 3- જણાવો પોચમપલ્લી સાડિઓ ભારતમાં કયા રાજ્યમાં બનાવવામાં આવે છે?
જવાબ 3- પોચમપલ્લી સાડીઓ ભારતના તેલંગાણા રાજ્યના પોચમપલ્લી ડિસ્ટ્રિક્ટ (Pochampalli District of Telangana)માં બનાવવામાં આવે છે.

સવાલ 4- શું તમે જાણો છો કે ખોલા મિર્ચ કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે, જેણે GI Tag પણ મળી ચૂક્યો છે?
જવાબ 4- તમને જણાવી દઈએ કે ખોલા મિર્ચ, જેણે GI Tad આપવામાં આવ્યો છે, તેનું ઉત્પાદન તેલંગાણામાં કરવામાં આવે છે.

સવાલ 5- ભારતને કયા રાજ્યમાં યુવતીઓ લગ્ન બાદ યુવકોને પોતાના ઘરે લઈ જાય છે?
જવાબ 5- ભારતના મેઘાલય રાજ્યમાં યુવતીઓ લગ્ન બાદ યુવકોને પોતાના ઘરે લઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More