Janmashtami Night Puja: જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરીને અને વ્રત રાખીને શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરવાથી વ્યક્તિનો મોક્ષ થાય છે. સાધકોનાં બધાં સપનાં પૂરાં થાય છે.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે. શ્રી કૃષ્ણને 108 નામોથી ઓળખાય છે. આ નામોનો જાપ કરવાથી જ વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પ્રભુ પ્રસન્ન થયા બાદ કોઈનો પણ બેડો પાર થઈ શકે છે.
ભગવાન શ્રી કૃષ્ણના 108 નામ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે