Home> India
Advertisement
Prev
Next

Karnatak LIVE: મુખ્યમંત્રી પદ માટે માથાનો દુખાવો બન્યા DK શિવકુમાર, દિલ્હીમાં સમર્થકોની બેઠક

Siddaramaiah House Celebration: સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ સિદ્ધારમૈયાના નામ પર અંતિમ વિચાર કરી રહી છે, જેઓ હાલમાં 75 વર્ષના છે. તેનું કારણ એ છે કે તેમની પાસે વધુ ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ કોંગ્રેસ સમક્ષ ડીકે શિવકુમારને મનાવવાનો મોટો પડકાર છે.

Karnatak LIVE: મુખ્યમંત્રી પદ માટે માથાનો દુખાવો બન્યા DK શિવકુમાર, દિલ્હીમાં સમર્થકોની બેઠક

Karnataka New CM: ડીકે શિવકુમાર દિલ્હીમાં તેમના ભાઈ સાંસદ ડીકે સુરેશના ઘરે સમર્થકો સાથે બેઠક કરી રહ્યા છે. બેઠકમાં તેમની સાથે 12 ધારાસભ્યો છે.રાહુલ ગાંધી સાથે સિદ્ધારમૈયાની મુલાકાત બાદ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના સમર્થકો રાજ્યમાં ઉજવણી કરી રહ્યા છે, ફટાકડા ફોડીને અને વિવિધ સ્થળોએ મીઠાઈઓ વહેંચી રહ્યા છે. જો કે પાર્ટી તરફથી કોણ સીએમ બનશે તેના પર હજુ સસ્પેન્સ છે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે આગામી 48 કલાકમાં સીએમ પદ પર નિર્ણય લેવામાં આવશે, ત્યારબાદ કેબિનેટની જાહેરાત કરવામાં હજુ 24 કલાકનો સમય લાગશે.

fallbacks

લગ્ન માટે માત્ર આટલા જ શુભ મુહૂર્ત બાકી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવવાની નથી જરૂર
Astrology: આ રાશિની છોકરીઓ હોય છે એકદમ ચાલાક, દુનિયાને નચાવે છે પોતાના ઇશારા પર

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ સિદ્ધારમૈયાના નામ પર અંતિમ વિચાર કરી રહી છે, જેઓ હાલમાં 75 વર્ષના છે. તેનું કારણ એ છે કે તેમની પાસે વધુ ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ કોંગ્રેસ સમક્ષ ડીકે શિવકુમારને મનાવવાનો મોટો પડકાર છે.

સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે રાહુલ સાથેની મુલાકાત દરમિયાન શિવકુમારે કહ્યું છે કે તેઓ સિદ્ધારમૈયા સાથેના વિવાદમાંથી પાછા નહીં હટે. સિદ્ધારમૈયા સોમવારથી દિલ્હીમાં કેમ્પ કરી રહ્યા છે, આ દરમિયાન તેઓ કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓને મળ્યા છે. દરમિયાન, અટકળોએ પણ જોર પકડ્યું છે કે તેઓ સીએમ પદ માટે સૌથી આગળ છે. જ્યારે તેમને જાહેરાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આપણે રાહ જોવી જોઈએ.

9 વર્ષમાં આ 8 કામ PM મોદીને બનાવી દેશે 'અમર' : પેઢીઓ યાદ રાખશે
ભીડે માસ્ટરથી લઈને જેઠાલાલ સુધી, TMKOC ની સ્ટાર કાસ્ટને ચૂકવાય છે આટલા રૂપિયા
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!

બીજી તરફ ડીકે શિવકુમાર ભલે તેમને પદ ન આપે પરંતુ તેઓ બળવો નહીં કરે. તેમણે કહ્યું છે કે જો પાર્ટી ઈચ્છે તો જ તેમને આ જવાબદારી આપવામાં આવે. તેઓ સંપૂર્ણપણે પાર્ટીની એકતા સાથે છે. તેણે કહ્યું કે તે પીઠમાં છરો નહીં લગાવે, બ્લેકમેલ પણ નહીં કરે. આ દરમિયાન તેમના નિર્ણયની અસર આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી પર પણ પડશે.

સિદ્ધારમૈયાને વ્યાપકપણે જન નેતા તરીકે જોવામાં આવે છે અને તેમણે 2018માં એક સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જ્યારે શિવકુમાર તેમની મજબૂત સંગઠનાત્મક ક્ષમતાઓ માટે જાણીતા છે. ડીકે શિવકુમારનો રાજ્યમાં વોક્કાલિગા સમુદાય સાથે સીધો સંબંધ છે. 

Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી

30 જૂન સુધી આ રાશિવાળા પર કહેર વર્તાવશે શનિ-મંગળ, તૂટશે મુશ્કેલીઓનો પહાડ!

રાજકીય રીતે મહત્વપૂર્ણ લિંગાયત સમુદાયે પણ સીપી પદ માટે દાવો કર્યો છે. લિંગાયત સંગઠન અખિલ ભારતીય વીરશૈવ મહાસભાએ ખડગેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કોંગ્રેસે 46 લિંગાયત નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 34 જીત્યા છે. રાજકીય નિષ્ણાતોએ ચૂંટણીના અઠવાડિયા પહેલા જ જાહેરાત કરી હતી કે કર્ણાટકમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળશે. કોંગ્રેસે 224માંથી 135 બેઠકો જીતી છે.

Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More