Home> LifeStyle
Advertisement
Prev
Next

જો આવી કોઈ ભૂલ કરતા હોવ તો ચેતી જજો...ડોક્ટર પણ નહી લે જવાબદારી

Skin Care Tips: માત્ર જમવું અગત્યનું નથી હોતું. તમે ક્યારે જમો છો અને શું જમો છો એ પણ ખાસ અગત્યનું હોય છે. ત્યારે તમે પણ જો આવી કોઈ ભૂલ કરતા હોવ તો ચેતી જજો...

જો આવી કોઈ ભૂલ કરતા હોવ તો ચેતી જજો...ડોક્ટર પણ નહી લે જવાબદારી

Shower Mistakes: આજે સમગ્ર દેશના મોટાભાગના રાજ્યોમાં હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. તેવામાં લોકો સતત AC, કુલર અને પંખાનો ઉપયોગ કરી રહ્યાં છે. જો આ વસ્તુઓથી પણ ગરમી સામે રાહત ન મળે તો શરીરને ઠંડક પહોંચાડવા લોકો દિવસમાં 2થી વધારે વાર સ્નાન કરતા હોય છે. લોકો એ હદે ગરમીથી ત્રાસી ગયા છે કે ઓફિસેથી અથવા બહારથી આવતાની સાથે જ તેઓ સીધા સ્નાન કરવા ચાલ્યા જાય છે. સ્નાન કરવામાં કંઈ ખોટું નહીં પરંતુ લોકો ઘણીવાર એવી ભુલો કરે છે જે ન કરવી અનિવાર્ય છે. 

fallbacks

ભારતની નથી 'જલેબીબાઇ', ખાતા હશો પણ ખબર નહી હોય 500 વર્ષ જૂનો ઇતિહાસ, ખાસ વાંચો
આ 10 રંગીન ગલીઓમાં લોકોને મળે છે 'પરમ સુખ', અહીં ફરે છે 'અપ્સરા' જેવી રૂપ લલનાઓ

ઘણા લોકો ભોજન લીધા બાદ કેટલાક લોકો તરત સ્નાન કરતા હોય છે. આ એક ખરાબ આદત છે જે અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. આ આદતને કારણે લોકોના શરીરનો વજન પણ વધી શકે છે. તેમજ કબજિયાતની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આ તો એક આદત રહી, આવો જાણીએ એવી કેટલીક ખરાબ આદતો, જે આપણે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવી જોઈએ.

સવાર સવારમાં 30 થી 60 સેકન્ડ કરો આ કામ, થશે આ ફાયદા, બસ આટલું કરો
Tomato: લાલ લાલ ટામેટા તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે દુશ્મન, જાણો ફાયદા અને નુકસાન

1) ભોજન લીધા બાદ ફળ ન ખાવા-
મોટા ભાગના લોકો ભોજન લીધા બાદ ફળ ખાતા હોય છે. આ આદતથી પેટની સમસ્યા સર્જાઈ શકે છે. આવું કરવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

2) ભોજન લીધા બાદ સ્નાન ન કરવું-
સવારનો નાસ્તો હોય કે રાત્રી ભોજન, જમ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમને કબજિયાતની સમસ્યા થઈ શખે છે. હકીકતમાં, સ્નાન કર્યા પછી, શરીરનું તાપમાન ઘટી છે, જેથી ભોજનને પચવામાં સમય લાગે છે.

ખુશ થઇ જશે આ 3 રાશિના લોકો, સુખ-સૌભાગ્યના દાતા ગુરૂ આપશે મનમૂકીને રૂપિયા, પ્રગતિ!
Health Tips: ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં થાય છે આ જીવલેણ રોગો આજથી જ બંધ કરી દેજો

3) ભોજન લીધાની તરત બાદ સુઈ ન જવું-
ભોજન લીધા બાદ લોકોને આળસ આવતા તેઓ મોટા ભાગે સુઈ જાય છે. આ સ્થિતિમાં તમારું શરીર ભોજનને પચાવી શક્તું નથી. એટલે જ કહેવામાં આવે છે કે ભોજન લીધાની 10-15 મિનિટ સુધી વોકિંગ કરવું જોઈએ.

હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે 'ગલગલિયાં' ક્યાંક પડી ન જાય ભારે, જાણો લેજો કાયદો
ગુજરાતીઓ થાઇલેન્ડમાં બીચ પર જઇને નહી પણ અહીં થાય છે રિલેક્સ, પત્નીઓના ચઢી જાય છે નાક

4) ભોજન લીધા બાદ સ્મોકિંગ ન કરવું-
ઘણા લોકોને ભોજન લેતા સમયે અથવા લીધા બાદ સ્મોકિંગની આદત હોય છે. આ એક ખરાબ આદત છે જેને કારણે લોકોની પાંચનક્રિયાને અસર થાય છે. જેના પરિણામે શરીર વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

Hastrekha: ભાગ્યશાળીઓના હાથમાં હોય છે વિષ્ણુ રેખા, વાળ પણ વાંકો કરું શકતું નથી કોઇ
આ 5 વાસ્તુ ટિપ્સ દૂર કરશે આર્થિક તંગી, ચમકશે જશે ભાગ્ય, ધનના થશે ઢગલા
દેવું વધી રહ્યુ હોય અને વેપારમાં મંદી હોય તો ગુરૂવારે કરો આ ઉપાય, આખી બાજી ફરી જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More