Home> LifeStyle
Advertisement
Prev
Next

શું પેકેજ્ડ પેશ્ચરાઇઝ્ડ દૂધ ઉકાળ્યા વિના પીવું સુરક્ષિત છે? જાણો શું કહે છે એક્સપર્ટ?

Pasteurized Milk: જો તમે પણ તમારા ઘરમાં પેશ્ચરાઇઝ્ડ દૂધનો ઉપયોગ કરો છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દૂધ ડેરી મિલ્કથી બિલકુલ અલગ હોય છે અને તે પણ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. ચાલો જાણીએ આ વિશે નિષ્ણાતો શું કહે છે?

શું પેકેજ્ડ પેશ્ચરાઇઝ્ડ દૂધ ઉકાળ્યા વિના પીવું સુરક્ષિત છે? જાણો શું કહે છે એક્સપર્ટ?

Pasteurized Milk: ડેરીમાં દૂધને પાશ્ચરાઇઝ કરવાનો હેતુ દૂધને હાનિકારક બેક્ટેરિયાથી મુક્ત કરવાનો છે. પાશ્ચરાઇઝેશનની પ્રક્રિયા દૂધને પીવા માટે સ્વસ્થ બનાવે છે અને વાયરસ દૂર થાય છે. તેનાથી તે લાંબા સમય સુધી તાજું રહે છે. દૂધમાં રહેલા બેક્ટેરિયાને મારવા માટે પાશ્ચરાઇઝ્ડ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે જે આપણા માટે નુકસાનકારક પણ હોઈ શકે છે.

fallbacks

સરકારની જબરદસ્ત ઓફર! 13 લાખમાં ખરીદો 17 લાખ વાળો ફ્લેટ, જાણો શું છે બુકિંગની પ્રોસેસ

આ દૂધમાં હાજર સાલ્મોનેલા જેવા ખતરનાક બેક્ટેરિયા આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરી શકે છે. તે 15 સેકન્ડ માટે 161.6 ફેરનહીટ પર ગરમ થાય છે અને પછી તરત જ ઠંડુ થાય છે. ઊંચા તાપમાને ઉકાળવાની અને પછી ટૂંકા ગાળામાં ઠંડકની આ પ્રક્રિયાને પાશ્ચરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ભારત અને વિશ્વના ઘણા ભાગોમાં ઉપયોગમાં લેવાતી સૌથી સામાન્ય પદ્ધતિ છે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે આ યોજનામાં કર્યો ફેરફાર, ખેડૂતોને થશે ફાયદો જ ફાયદો!

શું પેશ્ચરાઇઝ્ડ દૂધ ઉકાળવું યોગ્ય છે?
ભારતમાં મોટાભાગના ઘરોમાં તાજા ડેરી દૂધને ઉકાળવામાં આવે છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના પ્રોફેસર સૌરભ ગુપ્તા કહે છે, જ્યારે આપણે પાશ્ચરાઈઝેશન દરમિયાન દૂધને આટલા ઊંચા તાપમાને ગરમ કરીએ છીએ ત્યારે તેની શેલ્ફ લાઈફ વધારીએ છીએ. જો આપણે આ દૂધને વધુ ઉકાળીએ તો આપણે તેની શેલ્ફ લાઇફ ઓછી કરીએ છીએ..

WhatsApp પર 'બાબુ-સોના'ના મેસેજ કોઈ બીજું તો નથી વાંચી રહ્યું'ને? આ રીતે કરો ચેક

ફૂડ સેફ્ટી હેલ્પલાઈન ડોટ કોમના સ્થાપક ડૉ.સૌરભ અરોરાના જણાવ્યા અનુસાર પેશ્ચરાઇઝ્ડ દૂધને ઉકાળવાની બિલકુલ જરૂર નથી. તે સમજાવે છે કે તેને પહેલાથી જ પેશ્ચ્યુરાઇઝેશન દરમિયાન હીટ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે, તેથી દૂધમાં કોઈ બેક્ટેરિયા નથી. આ દૂધને વધુ ઉકાળવાની જરૂર નથી. લોકો ડેરી દૂધને ઉકાળે છે જેથી તેમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે.

આ સ્કીમમાં મૂડી કરતાં મળે છે બમણું વ્યાજ; 5,00,000 લાખનું રોકાણ કરો, મળશે 10,00,000

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More