Home> LifeStyle
Advertisement
Prev
Next

Water Intake: જો વધુ પાણી પી રહ્યા હોવ તો અટકી જજો, વધી શકે છે જીવનું જોખમ

કોઇપણ વસ્તુ અતિ ખરાબ હોય છે. જ્યાં પાણી જીંદગી માટે મહત્વપૂર્ણ છે તો બીજી તરફ વધુ માત્રામાં પાણી સ્વાસ્થ્ય માટે ગંભીર સંકટ પેદા કરે છે. શું વધુ પાણી ઝેર સમાન કામ કરવા લાગે છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. 

Water Intake: જો વધુ પાણી પી રહ્યા હોવ તો અટકી જજો, વધી શકે છે જીવનું જોખમ

Water Intoxication:  પાણી, જીંદગીનો મૂળ આધાર છે. જો તમે ઓછું પાણી પીવો તો ખતર જો વધુ પાણી પી તો પણ ખતરો. પ્રશ્ન એ છે કે શું વધુ પાણી પીવાથી શરીરમાં ઝેરની માત્રા વધી જાય છે. શું વધુ પાણી જીવલેણ છે. તેના શોધ શોધ અનુસાર જો તમે ઓછા સમયમાં વધુ પાણી પીવો છો તો તેના લીધે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ બગડી શકે છે એટલે કે સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમનું સંતુલન ખરાબ થઇ શકે છે. તેના લીધે તમે કિડની અને લિવરની સમસ્યાનો શિકાર બની શકો છો. 

fallbacks

16 દિવસ આ રાશિવાળાઓને રહેશે મૌજ, પદ-પ્રતિષ્ઠા સાથે પૈસાથી ભરાશે તિજોરી
પિતૃ પક્ષમાં આ ધાતુના વાસણમાં ભૂલથી પણ ન બનાવો ભોજન, નારાજ થઇ જશે પિતૃઓ

ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સની સમસ્યા
વોટર ઇનટાક્સિકેશન, ઇલેક્ટ્રોલાઇટ સંતુલનમાં ગરબડી પેદા કરે છે જેના લીધે સીરમ સોડિયમમાં ઝડપથી ઘટાડો આવે છે અને મોતનું કારણ બની શકે છે. એક કેસમાં 64 વર્ષીય મહિલાના મોતનો હવાલો આપતાં જણાવવામાં આવ્યું હતું કે તેણે 30 થી 40 ગ્લાસ પાણી પીધું હતું અને તે મરી ગઇ હતી. હાઇપોનેટ્રેમિયા (ઓછા સોડિયમ)નો વિકાસ, બાહ્ય ઓસ્મોલેલિટીમાં ઘટાડાના જવાબમાં મસ્તિષ્ક કોશિકાઓમાં પાણીની ગતિના કારણે ન્યૂરોલોજિકલ લક્ષણોનું કારણ બની શકે છે. 

મહિના સુધી ફક્ત ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પડશે શું અસર, જાણશો તો ચોંકી જશો
ડાયાબિટીઝના દર્દીઓએ ખાવા ન જોઇએ આ 5 ફળ, Out of Control થઇ જશે બ્લડ શુગર લેવલ

વધુ માત્રામાં ના પીવો પાણી
પાણી જ્યારે તમારા મસ્તિષ્કની કોશિકાઓમાં પ્રવેશ કરે છે તો તેના લીધે ભ્રમ, ભટકાવ, ઉબકા અને ઉલટી સહિત નશાના લક્ષણોની સાથે સોજો આવી શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો દૌરા પડી શકે છે. વ્યક્તિમાં જઇ શકે છે અને મોત પણ થઇ શકે છે. પાણી વિષાક્તતાના મામલે દુર્લભ છે. જો ડરામણું લાગે છે, સ્વસ્થ્ય વ્યક્તિઓ માટે સામાન્ય માત્રામાં પાણી પીવાથી જળ વિષાક્તતાથી સરળતાથી બચી શકાય છે. જો જણાવવું મુશ્કેલ છે કે વ્યક્તિઓને કેટલું પાણી પીવું જોઇએ, પરંતુ સામાન્ય માત્રામાં તરલ પદાર્થ પીવાથી નશો થવાની સંભાવના નથી. 

નવેમ્બરથી શનિ આ 4 રાશિઓના ઘરમાં કરશે નોટોનો ઢગલો, અમીરોની યાદીમાં આવી જશે તમારું નામ
આ 5 ઘરેલું ઉપાયોથી હાડકાં લોખંડની જેમ મજબૂત બનશે, વૃદ્ધાવસ્થામાં નહીં પડે તકલીફ!
October Eclipse: ઓક્ટોબરનો મહિનો છે એકદમ ખાસ, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ખોલશે આ 3 રાશિઓના ભાગ્ય
World Cup 2023: વર્લ્ડકપ 2023 માં રમનાર 5 સૌથી અમીર ખેલાડી, લિસ્ટમાં 2 ભારતીય સામેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More