PHOTOS

Monsoon: ચોમાસામાં કયા 5 શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ જાણી લો

મય દરમિયાન બીમારીઓ ઝડપથી ફેલાતી હોય છે. તેથી જ ચોમાસામાં જંકફુડ સહિતની અનહેલ્ધી વસ્તુઓની સાથે કેટલાક શાકભાજી ખાવાનું પણ છોડી દેવું જોઈએ...

Advertisement
1/6
લીલા પાનવાળા શાકભાજી
લીલા પાનવાળા શાકભાજી

ચોમાસામાં લીલા શાકભાજી ઓછા ખાવા જોઈએ. તેમાં પણ મેથી, પાલક જેવી ભાજી ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આવા પાનમાં નાના-નાના કીડા હોય છે જે તબીયત બગાડે છે.   

2/6
કોબી
કોબી

કોબી પણ ચોમાસા દરમિયાન ખાવાનું બંધ કરવું જોઈએ. કારણ કે તેમાં પણ ચોમાસામાં કીડા પડી જતા હોય છે.  

Banner Image
3/6
મશરુમ
મશરુમ

ચોમાસામાં મશરુમ ખાવાથી બચવું. કારણ કે મશરુમ ખાવાથી ઈન્ફેરશન થવાનું જોખમ રહે છે. સાથે જ પેટમાં દુખાવો પણ થઈ શકે છે.  

4/6
ફ્લાવર
ફ્લાવર

ચોમાસામાં ફ્લાવર ખાવાનું પણ ટાળવું જોઈએ. તેમાં પણ નરી આંખે ન જોઈ શકાય તેવા જંતુ થઈ જતા હોય છે.   

5/6
રીંગણ
રીંગણ

ચોમાસામાં રીંગણ ખાવાથી બચવું. કારણ કે વરસાદના કારણે રીંગણ પણ સડી જતા હોય છે જે પેટમાં સમસ્યા કરી શકે છે.  

6/6




Read More