PHOTOS

Watermelon Benefits: ઉનાળામાં આ 4 લોકોએ રોજ ખાવું તરબૂચ, જાણો તરબૂચ ખાવાથી થતા લાભ વિશે

Watermelon Benefits: ઉનાળા દરમિયાન શરીરમાં પાણીની ઊણપ ન સર્જાય તે માટે ડાયટમાં તરબૂચનો સમાવેશ કરવો જોઈએ. તરબૂચમાં 90 ટકા પાણી હોય છે. આ ફળ ખાવામાં સ્વાદિષ્ટ અને શરીર માટે ફાયદાકારક હોય છે. ઉનાળામાં 4 સમસ્યામાં તો રોજ તરબૂત ખાવું જોઈએ. 
 

Advertisement
1/5
ડિહાઈડ્રેશન
ડિહાઈડ્રેશન

ગરમીમાં ડિહાઈડ્રેશનનું જોખમ વધારે હોય છે. આ સિવાય કબજિયાત, ચક્કર આવવા, મોં સુકાવું જેવી તકલીફો પણ ઘણાને થાય છે. આ સમસ્યામાં તરબૂચ ખાવું લાભકારી સાબિત થાય છે.   

2/5
સ્થૂળતા
સ્થૂળતા

તરબૂચમાં કેલેરી નહિવત હોય છે. તેમાં ફાઈબર વધારે હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માંગતા હોય તે લોકોએ તરબૂચ રોજ ખાવું જોઈએ.  

Banner Image
3/5
આંખ 
આંખ 

તરબૂચ વિટામિન એ નો સારો સોર્સ છે. જે આંખના રેટિનામાં પિગમેંટનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. તરબૂચનું સેવન કરવાથી આંખની રોશની વધારી શકાય છે.  

4/5
પાચન
પાચન

તરબૂચ પાચન તંત્ર માટે પણ લાભકારી છે. તેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. જે લોકોને વારંવાર કબજિયાત, એસિડીટી જેવી તકલીફ થતી હોય તેમણે તરબૂચ ખાવું જોઈએ.  

5/5




Read More