PHOTOS

2 રૂપિયાની કિંમતનું આ લીલું પાન Uric Acidનો સફાયો કરી દેશે, બસ આ રીતે કરો સેવન

id in the Body: આજના સમયમાં ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છે. યુરિક એસિડને કારણે સાંધામાં દુખાવો થવા લાગે છે. તમે આ એક પાનની...

Advertisement
1/7
નાગરવેલનું પાન છે ઉપયોગી
 નાગરવેલનું પાન છે ઉપયોગી

જો આપણે એમ કહીએ કે યુરિક એસિડના દર્દીઓ હવે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશે અને તે પણ માત્ર 5 રૂપિયાના એક પાનથી? હા, કેટલીક વસ્તુઓ યુરિક એસિડની સમસ્યામાં મદદ કરી શકે છે, જેમાંથી એક છે નાગરવેલનું પાન.  

2/7
તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે
 તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે

સોપારીના પાનમાં પોલિફીનોલ્સ અને આવશ્યક તેલ સહિત બાયોએક્ટિવ સંયોજનો હોય છે. આમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે યુરિક એસિડની સમસ્યામાં મદદરૂપ સાબિત થાય છે.

Banner Image
3/7
ખાલી પેટ સેવન
 ખાલી પેટ સેવન

તેવામાં જો તમે યુરિક એસિડના દર્દી છો તો દરરોજ સવારે ખાલી પેટ એક પાન ચાવવાનું શરૂ કરી દો. તેનાથી યુરિક એસિડ લેવલને ઘટાડવામાં મદદ મળે છે. જો તમે જલ્દી સારૂ પરિણામ ઈચ્છો છો તો તેને ચાવ્યા બાદ નવશેકુ પાણી પીવો.  

4/7
આ રીતે કરો ઉપયોગ
 આ રીતે કરો ઉપયોગ

યુરિક એસિડના દર્દી નાગરવેલના પાનને ઉકાળીને પી શકો છો. તે માટે 2 કપ પાણી લો અને તેમાં 2-4 પાન નાખો. હવે તેને ઉકાળો અને પાણી અડધું રહી જાય એટલે તેને ગાળીને પી લો.  

5/7
રસ કાઢો
 રસ કાઢો

જો તમે ઈચ્છો તો આ પાનને પીસી તેનો રસ કાઢી લો અને અડધા કપ પાણીમાં મિક્સ કરી પીવો. તેનાથી તમને ફાયદો થશે.

6/7
ઉકાળો બનાવી પીવો
 ઉકાળો બનાવી પીવો

તમે નાગરવેલના પાનને આદુની સાથે લઈ શકો છો. તે માટે 2-3 પાન અને આદુના ટુકડા સાથે ઉકાળો બનાવી શકો છો. દિવસમાં એકવાર તેનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

7/7
ડિસ્ક્લેમર
 ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.





Read More