PHOTOS

Gameover: ટીમ ઇન્ડીયાના ખેલાડીઓનો ઇંજેક્શનવાળો, તપાસ થઇ તો બરબાદ થઇ પ્લેયર્સનું કેરિયર! જાણો સમગ્ર મામલો

Chetan Sharma: BCCIના ચીફ સિલેક્ટર ચેતન શર્માનો દાવો છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અનફિટ હોવા છતાં પોતાને ફિટ કરે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફિટનેસ મેળવવા માટે ઈન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે અને જે ડોપ ટેસ્ટમાં પણ પકડાતા નથી. ચેતન શર્માએ ઝી મીડિયાના છુપાયેલા કેમેરામાં આ બધું જાહેર કર્યું.

Advertisement
1/5

ચેતન શર્માનો દાવો છે કે ટીમ ઈન્ડિયામાં ઈન્જેક્શનની મદદથી અનફિટ ખેલાડીઓ પણ ફિટ થઈ રહ્યા છે. જે ક્રિકેટર 100 ટકા ફિટ નથી તે પણ ટીમમાં રહેવા માટે ઈન્જેક્શન લઈને 100 ટકા ફિટનેસ સાબિત કરી રહ્યા છે.

2/5

ચેતન શર્માના કહેવા પ્રમાણે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ જાણે છે કે કયું ઈન્જેક્શન ડોપમાં આવશે અને કયું નહીં. ચેતન શર્માનો દાવો છે કે ટીમ ઈન્ડિયાની નકલી ફિટનેસ ગેમમાં ક્રિકેટના મોટા સુપરસ્ટાર્સ સામેલ છે.

Banner Image
3/5

ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર કહ્યું, 'આ તો એવા બદમાશ છે, ચુપચાપ ખૂણામાં જઈને ઈન્જેક્શન લઇને કહેશે કે અમે ફિટ છીએ સર.'

4/5

ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર કહ્યું, 'આ તો એવા બદમાશ છે, ચુપચાપ ખૂણામાં જઈને ઈન્જેક્શન લઇને કહેશે કે અમે ફિટ છીએ સર.'

5/5

એટલે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રહેવા માટે ખેલાડીઓ એ બધું કરી રહ્યા છે જે રમતના નિયમો અનુસાર માન્ય નથી. જે ખેલદિલીથી દૂર છે. જે રમતગમતની દુનિયામાં છેતરપિંડી ગણાય છે.





Read More