PHOTOS

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે દશામાંની મૂર્તિની અવદશા, રસ્તા પર રઝળતી હાલતમાં, જુઓ PICS

Amc દ્વારા  આ વર્ષે દશામાંની મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન કરવાની અપીલ કરાઈ હતી. 

Advertisement
1/4

AMC દ્વારા આ વર્ષે દશામાંની મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન કરવાની અપીલ કરાઈ હતી. 

2/4

વિસર્જનને લઈને પોલીસે રિવરફ્રન્ટના માર્ગો પણ બંધ કરી દીધા હતાં. 

Banner Image
3/4

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં જનતામાં જાગૃતતાનો અભાવ જોવા મળ્યો. 

4/4

 કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને પબ્લિક મેળાવડા પર છે હાલ પ્રતિબંધ છે. 





Read More