PHOTOS

Vastu Dosh: કોઈ પાસેથી ફ્રીમાં ન લેવી આ વસ્તુઓ, લેનાર પર તુટી પડે છે મુસીબતોના પહાડ, તિજોરી થઈ જાય છે ખાલી

Biggest Vastu Mistake: વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જેને કોઈ પાસેથી ફ્રીમાં લેવામાં આવે તો તમારા જીવનમાં સમસ્યાઓ અને ગરીબીનું કારણ બની શકે છે. આ વસ્તુઓ મફતમાં લેવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને જીવનમાં ગરીબી અને નકારાત્મકતા વધે છે.
 

Advertisement
1/5
મીઠું
મીઠું

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. તેથી કોઈ પાસેથી ફ્રીમાં મીઠું લેવું નહીં. આમ કરનાર વ્યક્તિના માથે કરજ વધે છે.   

2/5
પર્સ
પર્સ

ઘણા લોકો ગિફ્ટમાં પર્સ આપતા હોય છે. પર્સ કોઈને આપવું અને કોઈ પાસેથી ફ્રીમાં લેવું બંને ખરાબ છે. પર્સ આર્થિક સંકટ વધારે છે.   

Banner Image
3/5
રુમાલ
રુમાલ

વાસ્તુ અનુસાર ક્યારેય કોઈ વ્યક્તિના રુમાલનો ઉપયોગ પણ કરવો નહીં. જો તમે બીજાનો રુમાલ લો છે કે વાપરો છો તો તેનાથી ઘરમાં લડાઈ વધે છે.  

4/5
ઘડિયાળ
ઘડિયાળ

કોઈના યુઝ કરેલી ઘડિયાળ ભુલથી પણ લઈ અને વાપરવી નહીં. આમ કરવાથી જીવનમાં ખરાબ અસર થાય છે. કોઈને ઘડિયાળ થોડા સમય માટે પણ પહેરવી નહીં.  

5/5




Read More