PHOTOS

Evil Eye Benefits: નજરદોષ અને નકારાત્મક ઉર્જાથી બચાવતી ઈવીલ આઈને પગમાં પહેરવી યોગ્ય કે નહીં જાણી લો ફટાફટ

Evil Eye Benefits: આજકાલ ઇવીલ આઈ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ઇવીલ આઈને કોઈ આભૂષણ તરીકે ગળામાં પહેરે છે તો કોઈ હાથમાં બાંધે છે તો કેટલાક લોકો પગમાં પણ ઇવીલ આઈ પહેરે છે. જોકે ફેશન સિમ્બોલ બની ગયેલા ઇવીલ આઈનું જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. ઇવીલ આઈ નકારાત્મક ઉર્જાથી બચવામાં મદદ કરે છે.

Advertisement
1/5

ફેશન સિમ્બોલ બની ગયેલા ઇવીલ આઈનું જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. ઇવીલ આઈ નકારાત્મક ઉર્જાથી બચવામાં મદદ કરે છે.

2/5

જ્યોતિષશાસ્ત્ર અનુસાર નકારાત્મક ઉર્જા અને નજરદોષથી બચવા માટે ઇવીલ આઈ ધારણ કરવું જોઈએ. મોટાભાગે તેને ગળામાં અથવા તો હાથમાં પહેરવામાં આવે છે. પરંતુ માર્કેટમાં પગમાં પહેરવા માટે ઇવીલ આઈના અંકલેટ પણ મળે છે.

Banner Image
3/5

માર્કેટમાં મળતા ઇવીલ આઈના અંકલેટને લઈને ખાસ તો યુવતીઓના મનમાં પ્રશ્ન હોય છે કે ઇવીલ આઇને પગમાં પહેરી શકાય કે નહીં ? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો તેનો જવાબ આજે તમને જણાવીએ.

4/5

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઇવીલ આઈને પગમાં પણ પહેરી શકાય છે. મહિલાઓએ તેને ડાબા પગમાં પહેરવું જોઈએ. ઇવીલ આઈને પગમાં પહેરવાથી કોઈ નુકસાન થતું નથી.

5/5

ઇવીલ આઈ વિશે કહેવામાં આવે છે કે તેને ધારણ કરવાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેને ધારણ કરે છે તે નજર દોષથી પણ બચી જાય છે.





Read More