PHOTOS

ડાકોરના ઠાકોરને ધરાવાયો 151 મણનો અન્નકૂટ, પ્રસાદી લૂંટવા 80 ગામના લોકો પહોચ્યા

or Temple Diwali Annakut : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. સ્વભાવિક રીતે દર વર્ષે બેસતા વર્ષના દિવ...

Advertisement
1/8

આજે દિવાળીના પડતર દિવસે અન્નકૂટની પ્રસાદી ડાકોરના બ્રાહ્મણો દ્વારા ભગવાન સમક્ષ પીરસવામાં આવી હતી. 

2/8

પરંપરા મુજબ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આજુબાજુના ૮૦ જેટલા ગામના લોકોને અન્નકૂટની પ્રસાદી લૂંટવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

Banner Image
3/8

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ડાકોર મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. અલગ અલગ ગામના લોકો આમંત્રણને માન આપી ડાકોર મંદિર પહોંચ્યા હતા.

4/8

અન્નકૂટ લૂટ્યા બાદ અન્નકૂટની પ્રસાદી લૂંટવા આવેલા માણસો દ્વારા પોતાના સગાવ્હાલાને ત્યાં મોકલવામાં આવે છે. 

5/8
6/8
7/8
8/8




Read More