PHOTOS

Brain Health: આજથી જ સુધારી દેજો આ ખરાબ આદતો, નહીં તો સાચે જ થઈ જશે 'મગજનું દહીં'!

Brain Health: શરીર યોગ્ય રીતે કાર્ય કરે તે માટે મનનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. તમારે તમારા મગજને સ્વસ્થ રાખવું ખુબ આવશ્યક એટલાં માટે પણ છેકે, જો મગજ અને મન ખુશ હશે તો તમારું ટોટલ હેલ્થ નોર્મલ રહેશે.

Advertisement
1/5

વ્યાયામ ન કરવા અને હંમેશા સુસ્ત રહેવાના કારણે મગજ વૃદ્ધ થવા લાગે છે. એટલા માટે તમારે હંમેશા સક્રિય રહેવું જોઈએ. કારણ કે સક્રિય રહેવું તમારા શરીર માટે પણ ફાયદાકારક છે.

 

2/5

કેટલાક લોકો વધુ આલ્કોહોલનું સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દારૂના વધુ પડતા સેવનથી તમારા મગજના કોષો જૂના થવા લાગે છે. તેથી, આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.  

Banner Image
3/5

ધૂમ્રપાન ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમારા મગજ માટે પણ હાનિકારક છે. વધુ પડતા ધૂમ્રપાનને કારણે તમારે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  

4/5

ઘણા લોકોને વધુ મીઠાઈ ખાવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ખાંડયુક્ત ખોરાક ખાવાથી મગજ સંકોચવા લાગે છે અને તમારું મન વૃદ્ધ થવા લાગે છે.

 

5/5

લીલા શાકભાજીનું સેવન ન કરવાથી તમારી ત્વચા અને વાળની ​​સાથે-સાથે તમારા મગજને પણ અસર થાય છે.હા, લીલા શાકભાજીનું સેવન ન કરવાથી તમારું મગજ વૃદ્ધ થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

 

 





Read More