PHOTOS

Ind vs Aus: ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં થશે ફેરફાર, 7 વિકેટ લેનાર બોલર થશે બહાર!

19 નવેમ્બરે વિશ્વકપ 2023નો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. 

Advertisement
1/11

આ વાત થોડી ચોંકાવનારી છે પરંતુ સંભાવના છે કે રોહિત શર્મા ફાઈનલ માટે પોતાની અંતિમ ઈલેવનમાં એક ફેરફાર કરે.

2/11

જો તેમ થયું તો ટીમ ઈન્ડિયાની ઈલેવનમાંથી સાત વિકેટ લેનાર બોલર બહાર થઈ જશે.

Banner Image
3/11

તો તેનું સ્થાન લેવા માટે આર અશ્વિન હોઈ શકે છે. 

4/11

હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે રોહિત શર્મા સીધો ફાઈનલમાં ટીમ સાથે છેડછાડ કરશે? તો આવો જાણીએ. 

5/11

રિપોર્ટ પ્રમાણે વિશ્વકપ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ભારતીય ટીમ આર અશ્વિનને મેદાનમાં ઉતારી શકે છે. 

6/11

અશ્વિનને ટીમમાં ફિટ કરવા માટે 7 વિકેટ લેનાર બોલરને બહાર કરવામાં આવી શકે છે. 

7/11

ચોંકો નહીં, અહીં સેમીફાઈનલમાં સાત વિકેટ લેનાર મોહમ્મદ શમી નહીં, પરંતુ મોહમ્મદ સિરાજ છે. 

 

8/11

હકીકતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી 4 મેચમાં મોહમ્મદ સિરાજે માત્ર 7 વિકેટ ઝડપી છે.

9/11

વિશ્વ કપ 2023ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળે છે. 

10/11

ભારતીય ટીમ સિરાજની જગ્યાએ અશ્વિનને રમાડી શકે છે. તેવો રિપોર્ટ છે કે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં અશ્વિને ખુબ પરસેવો પાડ્યો છે.

11/11

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર સ્પિનર્સને મદદ મળે છે. ભારતીય ટીમ ઈચ્છશે કે જાડેજા અને કુલદીપની સાથે આર અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવે.





Read More