PHOTOS

જીવનમાં સુખ સાહ્યબી ઇચ્છતા હો તો કાળી ચૌદસે આ રીતે કરો વિશેષ પૂજા : સાધનાનું ફળ અચૂક મળશે

Kali Chaudas 2023 : આજે શનિવારે અને કાળી ચૌદશનો અનોખો સંયોગ છે... આજે હનુમાનજીને તેલ ચઢાવીને થશે વિશેષ પૂજા-અર્ચના... ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો ગણાય છે ખાસ દિવસ.. ત્યારે આજના દિવસે આ કામ કરવાથી વિશેષ ફળ મળે છે 

Advertisement
1/14
આજે કાળી ચૌદશે મંત્ર-તંત્રની સાધના માટે સર્વ શ્રેષ્ઠ સમય
આજે કાળી ચૌદશે મંત્ર-તંત્રની સાધના માટે સર્વ શ્રેષ્ઠ સમય

આજે કાળી ચૌદશે મંત્ર-તંત્રની સાધના માટે સર્વ શ્રેષ્ઠ સમય

2/14
નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવવા
નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવવા

નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવવા 

Banner Image
3/14
ચૌદશના સાંજના નૈવેદ્ય થતા હોય તો સાંજે કરવા
ચૌદશના સાંજના નૈવેદ્ય થતા હોય તો સાંજે કરવા

ચૌદશના સાંજના નૈવેદ્ય થતા હોય તો સાંજે કરવા

4/14
કાળી ચૌદશની રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે
કાળી ચૌદશની રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે

કાળી ચૌદશની રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે

5/14
સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજનો દીવો કરવો
સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજનો દીવો કરવો

સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજનો દીવો કરવો

6/14
કાળી ચૌદશને નાની દીવાળી પણ કહે
કાળી ચૌદશને નાની દીવાળી પણ કહે

કાળી ચૌદશને નાની દીવાળી પણ કહે 

7/14
દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે
દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે

દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે

8/14
દિપ પ્રાગટ્ય અને રોશનીની ઉજવણીનો દિવસ
દિપ પ્રાગટ્ય અને રોશનીની ઉજવણીનો દિવસ

દિપ પ્રાગટ્ય અને રોશનીની ઉજવણીનો દિવસ

9/14
નકારાત્મકતાની ચૌદશ આથમે,હકારાત્મકતાના દીવડા ઝગમગે
નકારાત્મકતાની ચૌદશ આથમે,હકારાત્મકતાના દીવડા ઝગમગે

નકારાત્મકતાની ચૌદશ આથમે,હકારાત્મકતાના દીવડા ઝગમગે

10/14
બ્રાહ્મણો અને નિર્ધનોને દાન આપવું
બ્રાહ્મણો અને નિર્ધનોને દાન આપવું

બ્રાહ્મણો અને નિર્ધનોને દાન આપવું

11/14
હનુમાનજીને તેલ ચઢાવી તેલનાં દીવાની મેંશ આંજવી
હનુમાનજીને તેલ ચઢાવી તેલનાં દીવાની મેંશ આંજવી

હનુમાનજીને તેલ ચઢાવી તેલનાં દીવાની મેંશ આંજવી

12/14
હનુમાનજી મહારાજની, ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના કરવી
હનુમાનજી મહારાજની, ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના કરવી

હનુમાનજી મહારાજની, ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના કરવી

13/14
હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ કરો
હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ કરો

હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ કરો

14/14
108 હનુમાન ચાલીસાનાં પાઠ કરવા
108 હનુમાન ચાલીસાનાં પાઠ કરવા

શનિની પનોતીવાળાને ઉપાસનાથી થશે ફાયદો ૐ હનુમંતાય નમ: અથવા શનિ મંત્રની ઉપાસના કરવી





Read More