PHOTOS

Mor pankh: ઘરની આ જગ્યાએ રાખેલું મોરપંખ આકર્ષિત કરે છે સુખ-સમૃદ્ધિ, ખુલી જાય છે ધન આગમનના રસ્તા

strong>વાસ્તુ શાસ્ત્રમાં મોરપંથને વિશેષ માનવામાં આવે છે. ઘરમાં મોરપંખ રાખવાથી ઘણા લાભ થાય છે. જેમાંથી સૌથી મોટો લાભ છે કે સાચી દિશામાં ...

Advertisement
1/6
મોરપંખ રાખવાની સાચી દિશા
મોરપંખ રાખવાની સાચી દિશા

તમારી કામના કઈ વસ્તુની છે તેને ધ્યાનમાં રાખી મોરપંખ રાખવું જોઈએ. જેમકે ધન જોઈએ છે તો કઈ જગ્યાએ રાખવું, પ્રેમ જોઈએ છે તો મોરપંખ ક્યાં રાખવું, સુખ-શાંતિ માટે મોરપંખ ક્યાં રાખવું વગેરે.   

2/6
ધન પ્રાપ્તિ માટે મોરપંખની દિશા
ધન પ્રાપ્તિ માટે મોરપંખની દિશા

ધન લાભ માટે મોરપંખ તિજોરીમાં અથવા તો કબાટમાં રાખો. તેનાથી આર્થિક સ્થિતિ સ્થિર થવા લાગે છે.

Banner Image
3/6
વૈવાહિક સુખ માટે મોરપંખ
વૈવાહિક સુખ માટે મોરપંખ

જો પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો અથવા પતિ પ્રેમ ન કરતો હોય તો પત્નીએ બેડરુમમાં મોરપંખ રાખવું જોઈએ. તેનાથી સંબંધોમાં પ્રેમ વધે છે.   

4/6
મંદિરમાં મોરપંખ
મંદિરમાં મોરપંખ

ઘરમાં સકારાત્મક ઊર્જા, શાંતિ અને સુખ વધે તે માટે મંદિરમાં મોરપંખ રાખવું જોઈએ.   

5/6
ઓશિકા નીચે મોરપંખ
ઓશિકા નીચે મોરપંખ

જે લોકોને ઊંઘ ન આવતી હોય, ચિંતા કે અજાણ્યો ભય મનમાં રહેતો હોય તેમણે માનસિક શાંતિ માટે ઓશિકા નીચે મોરપંખ રાખવું જોઈએ.  

6/6




Read More