PHOTOS

જાણો શરીરના દુખાવા માટે યોગાસનના 7 અદભૂત ફાયદા, માનસિક સ્વાસ્થ્યમાં થશે સુધારો

Yoga increases your confidence: યોગ આપણા શરીર, મન અને મસ્તિષ્કને સંપૂર્ણપણે સ્વસ્થ્ય કરે છે, સાથે જ યોગ કરવાથી આપણા હાર્ટ અને મગજમાં સંતુલન જળવાઇ રહે છે. 

Advertisement
1/7
કમર દર્દમાં રાહત
કમર દર્દમાં રાહત

યોગ પીઠનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે અને શ્વાસ અને રક્ત પ્રવાહમાં સુધારો કરવામાં અને સ્નાયુઓમાં લચીલાપણું ( flexibility) વધારવામાં પણ મદદ કરે છે, જેનાથી પીઠનો દુખાવો અને ગરદનના દુખાવાથી રાહત મળે છે.

2/7
શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો
શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો

યોગ આપણા શારીરિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે, તે સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે અને આપણા ઘૂંટણ માટે સારું છે.

Banner Image
3/7
માનસિક સ્વાસ્થ્યમાં સુધારો
માનસિક સ્વાસ્થ્યમાં સુધારો

યોગ આપણને ધ્યાન અને પ્રાણાયામ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે, યોગ આપણા તણાવને ઘટાડવામાં પણ મદદ કરે છે અને માનસિક શાંતિમાં વધારો કરે છે જે આપણા મનને શાંત કરે છે.

 
4/7
શ્વાસ માટે ફાયદાકારક
શ્વાસ માટે ફાયદાકારક

શ્વસનતંત્ર અને ફેફસાંને સ્વસ્થ રાખવા માટે પ્રાણાયામ ખૂબ જ સારો છે, તે પાચનતંત્રને પણ સુધારે છે અને પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે, જેનાથી આપણું શરીર સુંદર અને આકર્ષક લાગે છે.

5/7
હૃદયના સ્વાસ્થ્ય માટે સારું
હૃદયના સ્વાસ્થ્ય માટે સારું

યોગ આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરને ફિટ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

6/7
સારી ઊંઘ
સારી ઊંઘ

યોગ કરવાથી આપણને સારી ઊંઘ આવે છે, જેના કારણે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, આપણે આપણા દરેક કામ ઝડપથી અને સારી રીતે કરી શકીએ છીએ.

7/7
શારીરિક ઉર્જા વધે છે
શારીરિક ઉર્જા વધે છે

યોગ કરવાથી આપણું એનર્જી લેવલ વધે છે અને દિવસભર કામ કરવાની શક્તિ મળે છે, તે શારીરિક અને માનસિક ઉર્જાને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.

Disclaimer: (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. આ સમાચાર માત્ર જાગૃતતાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં સામાન્ય જાણકારીઓની મદદ લીધી છે.) 





Read More