: ધન, બુદ્ધિ, પાણી અને વ્યાપારના દાતા બુધ આજે 11 એપ્રિલે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યાં છે. બુધ નક્ષત્ર પરિવર્તન કરી ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર...
ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના દેવતા શનિ દેવ છે. તેવામાં બુધનો શનિના નક્ષત્રમાં પ્રવેશ મોટો ફેરફાર લાવશે. બુધ 27 એપ્રિલ સુધી આ નક્ષત્રમાં રહેશે અને તેની અસર દરેક જાતકો પર થશે.
11 એપ્રિલ 2025ના બુધ નક્ષત્ર ગોચર કરી ત્રણ રાશિના જાતકોને લાભ આપશે. આ જાતકોને શુભ ફળ મળી શકે છે. આ લોકોને દરેક કામમાં સફળતા સાથે પૈસા મળી શકે છે.
વૃષભ રાશિના જાતકો માટે બુધનું ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં જવું લાભદાયક રહેશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. અટવાયેલા પૈસા પરત મળશે. તમે ભવિષ્યને લઈને મોટો નિર્ણય લેશો. પોતાના લોકોની મદદથી લક્ષ્ય પૂર્ણ કરવામાં સફળ રહેશો. સ્વાસ્થ્ય સારૂ રહેશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે.
બુધનું નક્ષત્ર ગોચર સિંહ રાશિના જાતકોને લાભ આપશે. સંપત્તિથી લાબ થશે. રોકાણથી બચો, બાકી નુકસાન થઈ શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. કમ્યુનિકેશન સ્કિલની મદદથી કરિયરમાં લાભ થશે. ખાનપાનનું ધ્યાન રાખશો તો સ્વાસ્થ્ય સારૂ રહેશે.
ધન રાશિના જાતકો માટે બુધનું ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરિયર, વેપાર અને લગ્ન જીવનમાં લાભ આપી શકે છે. કરિયરમાં થોડી મુશ્કેલી આવી શકે છે, પરંતુ બધુ ઠીક થઈ જશે. સીનિયર્સની મદદ મળશે. ઉતાવળમાં નિર્ણય ન લો.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.