: લિવર આપણા શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે તેથી લિવર સ્વસ્થ હોય અને બરાબર કામ કરે તે જરૂરી છે. જો લિવર બરાબર કામ ક...
લિવરમાં ખરાબી હોય તો પેટમાં દુખાવો રહે છે, આંખનો રંગ પીળો થઈ જાય છે, સ્કિન પણ પીળી દેખાય છે. આ સિવાય દર્દીને નબળાઈ અને થાકનો અનુભવ થાય છે.
લિવરમાં સમસ્યા હોય તો લિવર પર સોજો પણ આવી શકે છે. જેના કારણે કમળો થવાનું જોખમ વધી જાય છે.
લિવર નબળું પડી જાય તો દર્દીને ભુખ લાગતી નથી. કંઈપણ ખાવા પીવાની ઈચ્છા ન થતી હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
લિવર ડેમેજ થાય છે ત્યારે યુરિનનો રંગ ડાર્ક થઈ જાય છે અને પગમાં સોજા વધવા લાગે છે.