PHOTOS

42 વર્ષની ઉંમર બાદ સફળ થાય છે આ લોકો, રાહુનો રહે છે પ્રભાવ, રાતો-રાત મળે છે સંપત્તિ અને પ્રતિષ્ઠા

ષની જેમ અંકશાસ્ત્રમાં દરેક મૂળાંકના સ્વામી કોઈને કોઈ ગ્રહ છે. તે મૂળાંકના જાતક પર સંબંધિત ગ્રહનો પ્રભાવ રહે છે. જ...

Advertisement
1/6
numerology
 numerology

અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 4ના સ્વામી રાહુ ગ્રહ છે. જેનાથી મૂળાંક 4ના જાતકો પર રાહુનો પ્રભાવ હોય છે. જે લોકોનો જન્મ કોઈ મહિનાની 4, 13 કે 22 તારીખે થયો છે તેનો મૂળાંક 4 હોય છે.

2/6
અચાનક બદલાવ
અચાનક બદલાવ

જ્યોતિષમાં રાહુને અચાનક ફેરફાર અને ભાગ્ય પરિવર્તનનો કારક માનવામાં આવે છે. એટલે કે રાહુ અચાનક ભાગ્ય બદલી નાખે છે અને જાતકનું જીવન ખુશીઓથી ભરે છે. 

Banner Image
3/6
રાતો-રાત બને છે ધનવાન
રાતો-રાત બને છે ધનવાન

મૂળાંક 4ના જાતક રાહુના પ્રભાવને કારણે રાતોરાત સફળ થાય છે. સાથે ધનવાન બને છે. આ લોકો ગરીબીમાં પેદા થયા બાદ પણ ગાડી, બંગલો અને મોટું બેંક બેલેન્સ પ્રાપ્ત કરે છે.

4/6
42ની ઉંમર બાદ બદલાઈ જાય છે જીવન
42ની ઉંમર બાદ બદલાઈ જાય છે જીવન

 જીવનના 42 વર્ષ આસપાસ આ પરિવર્તન આવે છે. ખૂબ સંઘર્ષ કર્યા બાદ રાહુ અચાનક તેને દરેક સુખ અને ધન-સંપત્તિ આપે છે.

5/6
ભ્રમ પણ પેદા કરે છે રાહુ
ભ્રમ પણ પેદા કરે છે રાહુ

સાથે રાહુ ભ્રમ પણ પેદા કરે છે, જેનાથી જાતક હંમેશા કન્ફ્યુઝ રહે છે કે શું કરે? ઘણીવાર તો નાના-નાના નિર્ણય લેવામાં મુશ્કેલી થાય છે. પરંતુ તે યોજના બનાવવામાં નિપુણ હોય છે.

6/6
કુંડળીમાં રાહુ
કુંડળીમાં રાહુ

જો રાહુ કુંડળીમાં મજબૂત હોય તો વ્યક્તિને અપાર ધન, એશ્વર્ય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તે રાજનીતિ, કારોબારમાં ખૂબ સફળતા મેળવે છે. ખાસ કરી રાહુની મહાદશામાં તો ભાગ્ય ચમકી જાય છે.

ડિસ્ક્લેમરઃ આ સમાચાર માત્ર તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે તે માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More