મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા માટે જવાબદાર ત્રણ આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી અપાયેલી જાણકારી મુજબ ...
ભારતીય નાગરિકો પર હુમલાનો આ આરોપી મૂળ પાકિસ્તાની નાગરિક છે અને લશ્કર એ તૈયબાનો આતંકી છે. આતંકી વિશે માહિતી આપનારને 20 લાખનું ઈનામ આપવાની જમ્મુ કાશ્મીર પોલીસે જાહેરાત કરી છે.
આ પણ લશ્કર એ તૈયબાનો આતંકી છે જે બેસરન ઘાટીમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં સામેલ હોવાનું કહેવાય છે.
આ પણ એક પાકિસ્તાની નાગરિક છે જે લશ્કર એ તૈયબાનો આતંકી છે અને હુમલામાં સામેલ હોવાનું કહેવાય છે. તેના ઉપર પણ 20 લાખનું ઈનામ જાહેર કરાયું છે.