PHOTOS

સેલ્ફી વિથ જગન્નાથઃ ઝી 24 કલાકના અભિયાનને લોકોએ વધાવ્યું

ઝી 24 કલાક દ્વારા રથયાત્રા નિમિત્તે 'સેલ્ફી વીથ જગન્નાથ' નામનું એક વિશેષ અભિયાન ચલાવાયું હતું, જેને લોકોએ વધાવી લીધું હતું. ભગવાન જગન્નાથના ભક્તોએ ટીવી પર જીવંત પ્રસારિત થઈ રહેલી રથયાત્રામાં નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથ સાથે સેલ્ફી ખેંચીને ઝી ટીવીને મોકલી આપી હતી. 

Advertisement
1/6
સેલ્ફી વિથ જગન્નાથ
સેલ્ફી વિથ જગન્નાથ

રથયાત્રા નિમિત્તે ઝી 24 કલાક દ્વારા 'સેલ્ફી વિથ જગન્નાથ' નામનું એક અભિયાન ચલાવાયું હતું, જેને રાજ્યના લોકોએ વધાવી લીધું હતું.   

2/6
લોકોએ મોકલ્યા પોતાના અને પરિવારના ફોટા
લોકોએ મોકલ્યા પોતાના અને પરિવારના ફોટા

ભગવાન જગન્નાથના ભક્તોએ ટીવી પર જીવંત પ્રસારિત થઈ રહેલી રથયાત્રામાં નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથ સાથે સેલ્ફી ખેંચીને ઝી ટીવીને મોકલી આપી હતી. ઝી ટીવીએ લોકોએ મોકલેલી આ 'સેલ્ફી વિથ જગન્નાથ'ની તસવીરોનું ટીવી પર પ્રસારણ કર્યું હતું. 

Banner Image
3/6
લોકોનો માનવ મહેરામણ
લોકોનો માનવ મહેરામણ

અમદાવાદમાં નિકળેલી રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.   

4/6
પરિવાર સાથે ઉજવ્યો અનોખો અવસર
પરિવાર સાથે ઉજવ્યો અનોખો અવસર

અનેક લોકો રથયાત્રામાં જોડાઈ ન શક્તાં તેમણે ઘરે રહીને ટીવી પર થઈ રહેલું રથયાત્રાનું જીવંત પ્રસારણ જોઈને રથયાત્રામાં જોડાવાનો આનંદ લીધો હતો.   

5/6
પરિવારના સભ્યોએ મોકલી સેલ્ફી
પરિવારના સભ્યોએ મોકલી સેલ્ફી

ઝી 24 કલાકના 'સેલ્ફી વિથ જગન્નાથ' અભિયાનમાં લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો અને પરિવારના દરેક સભ્યની અલગ-અલગ તસવીર ખેંચીને મોકલી હતી.   

6/6
ઝી 24 કલાકનો વિશેષ ટેબ્લો
ઝી 24 કલાકનો વિશેષ ટેબ્લો

અમદાવાદની રથયાત્રામાં ઝી 24 કલાક દ્વારા એક વિશેષ ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યો હતો. 





Read More