PHOTOS

Shakun Apshakun Shastra: ઘરમાં આ જાનવરોના દર્શન માનવામાં આવે છે શુભ! ચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા


શકુન અને અપશુકન શાસ્ત્રની સાથે-સાથે જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે. નોંધનીય છે કે ઘરમાં અચાનક કેટલાક જીવ-જંતુઓને જોવા ખુબ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં ઘનની કમી દૂર થાય છે. 

Advertisement
1/8

નોંધનીય છે કે પ્રાચીન શાસ્ત્ર ભવિષ્યની ઘટનાઓ માટે શુભ અને અશુભ સંકેત આપે છે. 

 

 

2/8
બે મોઢાવાળો સાંપ
બે મોઢાવાળો સાંપ

નોંધનીય છે કે બે મોઢાવાળો સાંપ ઘરમાં સંપન્નતા લાવનાર માનવામાં આવે છે અને તે દેવી લક્ષ્મીની હાજરી સાથે જોડાયેલો છે, જે ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. 

 

 

Banner Image
3/8
દેડકો
દેડકો

શકુન શાસ્ત્ર અનુસાર દેડકાને સંપત્તિનો આશ્રયસ્થાન માનવામાં આવે છે અને વિશ્વભરની ઘણી સંસ્કૃતિઓમાં તેને શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે તેમના અચાનક ઘરમાં આવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.

4/8
પોપટ
પોપટ

જ્યોતિષ શાસ્ત્રમાં પોપટને ભવ્યતાના પ્રતીક બુધ ગ્રહથી જોડવામાં આવે છે. જો તમારા ઘરમાં અચાનક પોપટ જોવા મળે તો વેપાર અને નોકરીમાં તકની વૃદ્ધિ સાથે જોડાયેલો એક શુભ સંકેત માનવામાં આવે છે. 

 

 

5/8
કાચબો
કાચબો

ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં કાચબો દશાવતારોમાંથી એક રૂપમાં વિશેષ સ્થાન રાખે છે. તે ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી માતા સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે કાચબો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર ભગાડે છે. તે તમારા ઘરમાં વૈભવ અને એશ્વર્યને વધારે છે. 

 

 

 

6/8
કબૂતર
કબૂતર

સફેદ કબૂતરનું આવવું અત્યંત શુભ માનવામાં આવે છે. તેના કારણે ઘરમાં સુખ-શાંતિનો પ્રવેશ થાય છે. નોંધનીય છે કે કબૂતર માટે બાજરાના દાણા રાખવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે. 

 

 

7/8
ખાનખજૂરો
ખાનખજૂરો

ઘરમાં ખાનખજૂરાને જોવા અત્યંત શુભ માનવામાં આવે છે. નોંધનીય છે કે ખાનખજૂરાને જોવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધાર થાય છે. સાથે તમને દેવાથી છુટકારો મળે છે. 

 

 

8/8

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 

 





Read More