PHOTOS

ઘરના મંદિરમાં રાખો આ બે ખાસ મૂર્તિઓ, પૈસાથી ભરાઈ જશે તમારી તિજોરી

ng>જો તમે આર્થિક સમસ્યાઓ અનુભવી રહ્યા છો, તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો આપેલા છે. આ ઉપાયો મદદથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે, ત્યારે આ...

Advertisement
1/5

જો ઘરમાં આર્થિક સમસ્યાઓ હોય તો વાતાવરણમાં નકારાત્મકતા આવે છે, ક્યારેય સુખ મળતું નથી. આવા ઘરોમાં પૈસા આવે તો પણ લાંબો સમય ટકતા નથી. ખોટી રીતે ખર્ચાવાના શરૂ થાય છે.

2/5

જો તમે પણ આવી જ આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો, તો વાસ્તુશાસ્ત્રમાં આપેલા કેટલાક ઉપાયો મદદરૂપ સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ સતત ચાલી રહી હોય તો પૂજા રૂમમાં બે વિશેષ મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ.

Banner Image
3/5

વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે દેવી લક્ષ્મી અને કુબેરજીની મૂર્તિ પૂજા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. તમે આ બંને મૂર્તિઓની સ્થાપના કર્યા પછી, તમારે તેમની નિયમિત પૂજા પણ કરવી જોઈએ.

4/5

એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ વાસ્તુશાસ્ત્રના આ ઉપાયને અનુસરે છે, તો ઘરમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યા આવતી નથી. ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરના આશીર્વાદથી વ્યક્તિને દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે મૂર્તિઓની સ્થાપના કરતા પહેલા પૂજા રૂમને બરાબર સાફ કરી લો. જ્યાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી.  

5/5

Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.   





Read More