PHOTOS

સાંજના સમયે આ વસ્તુઓ દેખાય ગઇ તો તિજોરી ધનથી છલકાઇ જશે, મા લક્ષ્મી કરશે આગમન

Money Vastu Tips: જ્યોતિષમાં કેટલીક વસ્તુઓને દેવી લક્ષ્મીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે સાંજે આ વસ્તુઓનું દેખાવું દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. આ વસ્તુઓને જોવાનો અર્થ છે કે ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નહીં આવે.

Advertisement
1/5
સાંજના સમયે આ વસ્તુઓને જોવી શુભ
સાંજના સમયે આ વસ્તુઓને જોવી શુભ

મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. જ્યોતિષમાં કેટલીક વસ્તુઓને દેવી લક્ષ્મીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે સાંજે આ વસ્તુઓનું દેખાવું દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. વાસ્તુ અનુસાર સાંજના સમયે આ વસ્તુઓ જોવાનું શુભ માનવામાં આવે છે, તેનો અર્થ છે કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહેશે. આવો જાણીએ કઇ છે વસ્તુઓ વિશે... 

2/5
કાળી કીડીઓ
કાળી કીડીઓ

ઘરમાં કીડીઓ આવવી સામાન્ય વાત છે. પરંતુ સાંજે ઘરમાં કાળી કીડીઓનું ટોળું જોવું ખૂબ જ શુભ હોય છે. વાસ્ત્રુ શાસ્ત્ર અનુસાર, સાંજે કાળી કીડીઓનું ટોળું જોવું એ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે.

Banner Image
3/5
ગરોળી
ગરોળી

ઘરમાં દરરોજ ગરોળી જોવા મળે છે. કેટલાક લોકો ગરોળીથી ખૂબ ડરતા પણ હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી ઘરમાં ગરોળી જોવાનું શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જો સાંજે ત્રણ ગરોળી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે.

4/5
માળો
માળો

જો ઘરમાં કોઈ પક્ષી માળો બનાવતું હોય તો તેને નષ્ટ ન કરો. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં પક્ષીનો માળો બનાવવો એ શુભ સંકેત છે. એવું કહેવામાં આવે છે કે તેનો અર્થ એ છે કે વ્યક્તિના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે અને વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવશે.

5/5
સપનામાં તેમનું દેખાવવું ગણાય છે શુભ
સપનામાં તેમનું દેખાવવું ગણાય છે શુભ

જો કોઈ વ્યક્તિ સાંજે જાગીને સપનામાં ગરોળી, ઘુવડ, શંખ, ગુલાબનું ફૂલ, સાવરણી, વાંસળી અને વાસણ જુએ તો તે તેના જીવનમાં સુખ આવવાના સંકેત છે. આ કેટલાક સારા સમાચારની નિશાની છે. આ સાથે નાણાકીય લાભ પણ થાય છે.





Read More