PHOTOS

Vastu Tips: તિજોરીમાં શુભ દિવસે રાખી દો આ વસ્તુ, ધન અને ઘરેણાથી છલોછલ રહેશે તિજોરી

Vastu Tips for Tijori: વાસ્તુશાસ્ત્રમાં અલગ અલગ નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. આવા જ નિયમો ધનના સ્થાન એટલે કે તિજોરીને લઈને પણ જણાવ્યા છે. તિજોરીમાં ધનની સાથે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં આર્થિક સમૃદ્ધિ વધે છે. 

Advertisement
1/6
તિજોરીની દિશા 
તિજોરીની દિશા 

વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીને હંમેશા ભગવાન કુબેરની દિશા એટલે કે ઉત્તર દિશામાં રાખવી જોઈએ. તેના માટે ઘરનો કબાટ દક્ષિણ દિશાની દિવાલમાં હોવો જોઈએ જેથી તેની અંદરની તિજોરીનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે. 

2/6
શ્રી યંત્ર 
શ્રી યંત્ર 

તિજોરીમાં શ્રી યંત્ર રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. શ્રી યંત્રના કારણે ધન વૃદ્ધિ થતી રહે છે અને તિજોરી ખાલી રહેતી નથી. 

Banner Image
3/6
હળદરની ગાંઠ 
હળદરની ગાંઠ 

હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. પૂજામાં હળદરની ગાંઠ ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી તેને પીળા કે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. 

4/6
કોડી 
કોડી 

તિજોરીમાં કોડી અને ચોખા બંને રાખવા જોઈએ. આ વસ્તુઓને શુક્રવારે તિજોરીમાં રાખવાથી વિશેષ લાભ થાય છે. શુક્રવારે માં લક્ષ્મીની પૂજા કરો ત્યારે કોડી અને ચોખા તેમના ચરણોમાં રાખી પછી તિજોરીમાં રાખવા. 

5/6
સુગંધિત દ્રવ્યો 
સુગંધિત દ્રવ્યો 

માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તિજોરીમાં સુગંધિત દ્રવ્યો જેમ કે અત્તર, ચંદન વગેરે રાખી શકાય છે. સાથે જ ખાસ અવસર અને તહેવાર હોય ત્યારે તિજોરીની પૂજા પણ કરવી.

6/6




Read More