PHOTOS

નવા દાવાથી દુનિયામાં ખોફનો માહોલ! આટલા વર્ષ પછી પૃથ્વી પર નહીં રહે જીવનનું નામોનિશાન

Earth will be Destroyed: દુનિયામાં વર્ષોથી દુનિયાના ખતમ થવાના અલગ-અલગ દાવા કરવામાં આવે છે. પરંતુ આ વખતે બ્રિટેનની બ્રિસ્ટોલ યુનિવર્સિટી દ્વારા એક સુપર કોમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો જે સાંભળીને તમે ચોંકી જશો.

Advertisement
1/7

વર્ષોથી દુનિયાના અંત વિશે દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વખતે કરવામાં આવેલ દાવો સાંભળીને તમે ચોંકી જશો.

2/7

આ વખતે એવો દાવો કરવામાં આવ્યો છે કે, 250 મિલિયન વર્ષ પછી ફક્ત માણસો જ નહીં પરંતુ અન્ય જીવંત પ્રાણીઓ પણ દુનિયામાંથી લુપ્ત થઈ જશે.

Banner Image
3/7

આ દાવો બ્રિટેનની બ્રિસ્ટોલ યુનિવર્સિટી દ્વારા એક સુપર કોમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા કરવામાં આવ્યો છે. ધરતી પર જીવન ખતમ થવાનું કારણ અતિશય ગરમી, જ્વાળામુખી વિસ્ફોટ અને એક ગરમ મહાદ્વીપ બનશે.

4/7

આ નવો મહાદ્વીપ પેંજિયા અલ્ટિમા હશે. જેના કારણે પૃથ્વીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જશે.

5/7

જ્વાળામુખીમાંથી બહાર નીકળતો કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યની તીવ્ર ગરમી પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.

6/7

આનાથી પૃથ્વીની સપાટી ખૂબ જ ગરમ થઈ જશે. સૂર્યનો તેજસ્વી પ્રકાશ પૃથ્વીને અગ્નિના ગોળામાં ફેરવી દેશે.

7/7

પૃથ્વીનો 92 ટકા ભાગ રહેવા યોગ્ય રહેશે નહીં.





Read More